google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Saturday, July 25, 2026

Odisha: પુરીમાં આજે જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખુલશે, CM માઝી સહિત મંત્રી મંડળ રહેશે...

0
જગન્નાથ પુરીના ભક્તોને હવે દર્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં કારણ કે કોરોના સમયગાળાથી બંધ ત્રણ દરવાજા પણ આજે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની...

Daily Horoscope/ 13 જૂન 2024: આ રાશિના જાતકોને નવીન કાર્ય કરવાની મળશે તક ,...

0
મેષ  સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી...

આજનું પંચાંગ :13 જૂન 2024 / જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય…....

0
પંચાંગ તિથી સપ્તમી (સાતમ) 09:35 PM નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની +05:08 AM કરણ : ગરજ 08:24 AM વાણિજ 08:24 AM પક્ષ શુક્લ યોગ વજ્ર 06:04 PM દિવસ ગુરુવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:22 AM ચંદ્રોદય...

કુવૈત: બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 40 ભારતીયોના મોત, 30 થી વધુ ઘાયલ…

0
કુવૈત: બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 40 ભારતીયોના મોત, 30 થી વધુ ઘાયલ... કુવૈતમાં બુધવાર (12 જૂન)ના રોજ એક મકાનમાં કામ કરતા કામદારોમાં લાગેલી ભીષણ આગમાં...

આ તસવીર જોઈને સવાલ થાય કે, શું ખરેખર ભાજપી નેતાઓ પાથરણા પાથરશે ?

0
આ તસવીર જોઈને સવાલ થાય કે, શું ખરેખર ભાજપી નેતાઓ પાથરણા પાથરશે ? ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં ફેરફાર થવાના...

હરણીકાંડમાં ભાજપના નેતા આવ્યા મેદાને, કહ્યું,-300 રૂપિયા કમિશન ખાવામાં ભૂલકાઓના જીવ ગયા

0
વડોદરામાં બનેલ હરણી લેકઝોનની બોટકાંડ મામલે હવે ભાજપના કોર્પોરેટર મેદાને આવ્યા છે. વડોદરામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીની પોસ્ટમાં કમિશનખોરીની પોલ ખોલી છે. ભાજપના કોર્પોરેટરે...

Politics: ચંદ્રબાબુ નાયડુએ આંધ્રના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, PM મોદી સહિતના નેતાઓ રહ્યા હાજર…

0
Politics: ચંદ્રબાબુ નાયડુએ આંધ્રના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, PM મોદી સહિતના નેતાઓ રહ્યા હાજર... ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સીએમ તરીકે નાયડુની...

જમ્મુ-કાશ્મીરમાં 48 કલાકમાં 3 આતંકી હુમલા… ડોડામાં 6 જવાન ઘાયલ, કઠુઆમાં એક આતંકી ઠાર…

0
જમ્મુ-કાશ્મીરમાં 48 કલાકમાં 3 આતંકી હુમલા... ડોડામાં 6 જવાન ઘાયલ, કઠુઆમાં એક આતંકી ઠાર... આતંકવાદીઓ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા માંગે છે, જેની યોજનાને સુરક્ષા...

ભાજપના ત્રણ સાંસદો અમારા સંપર્કમાં … TMCએ કર્યો મોટો દાવો

0
મમતા બેનર્જીની પાર્ટી TMC સાંસદ સાકેત ગોખલેએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભાજપના ત્રણ સાંસદ ટીએમસીના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં...

jammu kashmir bus attack: પોલીસે આતંકવાદીનો સ્કેચ કર્યો જાહેર, 20 લાખના ઈનામની પણ કરી...

0
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે શિવ ઘોડીથી પરત ફરી રહેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ પછી શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર અંધાધૂંધ ગોળીબાર...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.