Election 2023: MP અને છત્તીસગઢમાં મતદાન શરૂ, આ બેઠકો પર થશે હાઇવૉલ્ટેજ જંગ
મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થયું છે. એમપીમાં 2 હજાર 533...
મધ્યપ્રદેશ: ઈન્દોરમાં મતદાન શરૂ થાય તે પહેલા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, મતદાન શરૂ થાય તે પહેલા જ ઈન્દોરના રઈ વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે...
IND vs AUS Final: 20 વર્ષ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલ, રોહિતની...
વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ફરી એકવાર સામસામે ટકરાશે. આ મેચ બંને ટીમો વચ્ચે રવિવારે (19 નવેમ્બર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે....
ઈડનથી વાનખેડે સુધી કિંગ કોહલી, જુઓ 80 સેન્ચુરીની વિરાટ સફર…
ઈડનથી વાનખેડે સુધી કિંગ કોહલી... જુઓ 80 સેન્ચુરીની વિરાટ સફર
વિરાટ કોહલીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચમાં 117 રનની ઇનિંગ રમી...
ધારાસભ્ય અનંત પટેલે સરકાર, સાંસદ અને તંત્રને ફેંક્યા ખુલ્લા પડકાર, જાણો શું કહ્યું
જનનાયક બિરસામુંડાની આજે નેત્રંગમાં બિરસમુંડાની આજે 148મી જન્મ જયંતી છે. ત્યારે આજે બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકાર, સાંસદ અને...
World Cup 2023: પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મેળવનાર શમીએ ભારતને ફાઇનલની ટિકિટ અપાવી
મોહમ્મદ શમી ભારતને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં લઈ જવા માટે સૌથી મજબૂત હથિયાર સાબિત થયો. શમીએ ન્યૂઝીલેન્ડ સામે મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી સેમીફાઈનલમાં 7...
INDvsNZ: 12 વર્ષ બાદ ફાઇનલમાં ભારતની એન્ટ્રી, દેશભરમાં દિવાળી જેવો માહોલ
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો થયો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય...
INDvsNZ: આજે કોણ મારશે બાજી? જાણો વાનખેડે સ્ટેડિયમનો રેકોર્ડ
INDvsNZ વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમી ફાઈનલ મેચ આજે એટલે કે 15મી નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન હાઈ સ્કોરિંગ મેચ માટે પ્રખ્યાત...
કાશ્મીરનું કેસર હવે ગુજરાતમાં પણ મળશે, ગોંડલના ખેડૂતે શરૂ કરી કેસરની ખેતી….
કેસરનું નામ પડે એટલે દેશમાં ઠંડા વિસ્તાર ગણાતા કાશ્મીર તરફ નજર દોડે છે. ઠંડા પ્રદેશોની આગવી ઓળખ ગણાતા કાશ્મીરી કેસરના હવે ગુજરાતમાં શ્રીગણેશ થઈ...
સહારા ઈન્ડિયાના અધ્યક્ષ સુબ્રત રોયનું મુંબઈમાં નિધન, આજે લખનૌમાં અંતિમ વિદાય
સહારા ઈન્ડિયા પરિવારના અધ્યક્ષ સુબ્રત રોયનું લાંબી માંદગી બાદ મુંબઈમાં નિધન થયું છે. સુબ્રત રોયને લોકો સહરશ્રીના નામથી પણ ઓળખતા હતા. તેમને ઘણા વર્ષો...
















