RBI ગવર્નરે રેપો રેટ પર કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું
RBIની મોનેટરી પોલિસી કમિટીએ તહેવારો પહેલા લોકોને ફરી એકવાર મોટી ભેટ આપી છે. રેપો રેટ સતત ચોથી વખત 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. નાણાકીય...
મૃતકોની અંતિમયાત્રામાં ભાવનગર જિલ્લો હિબકે ચડ્યો : ઉત્તરાખંડના 6 હતભાગી મૃતકોની અંતિમવિધિમાં પરિવારજનોનો હૈયુ...
ભાવનગરથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને ઉત્તરાખંડના ગંગોત્રી હાઇવે પર અકસ્માત નડતા ૭ લોકોના મોત નીપજ્યા હતા જયારે ૨૮ થી વધુ લોકો ઘાયલ થયા હતા....
રાજકોટનાં આ શિવાલયમાં થાય છે ભક્તોની મનોકામના પૂર્ણ…
નાગ-નાગણીની જોડી બિરાજે છે એવું 117 વર્ષ જુનુ કાશી વિશ્વનાથ મંદિર
હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. જામનગરને જેમ...
મહાસાગરના રંગમાં આવતા પરીવર્તન શું સંકેતો આપે છે?
શું માનવીય ગતિવિધિથી ઇકોસિસ્ટમ ગંભીર રીતે પ્રભાવિત થઈ ?
પાણી જેને આમ તો કોઈ રંગ નથી હોતો....પાણીમાં તમે જે પણ રંગ ઉમેરો તે રંગ ધારણ...
કેક ખાવાના શોખીનો હવે ચેતી જાજો !!!
તહેવારો પહેલા જ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યના તમામ શહેરોમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટમાં પણ આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય...
સામાન્ય નાગરિકોને RBIએ આપી મોટી રાહત, રેપો રેટને લઈને આવ્યા મહત્વના અપડેટ
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. 8 ઓગસ્ટના રોજ શરૂ થયેલી છ સભ્યોની...
વર્લ્ડ કપ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં લાગી ભીષણ આગ, ઉઠયા અનેક સવાલો
સ્પોર્ટ્સ ડેસ્ક: એક તરફ 2023 ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપની ઘણી મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પણ યોજાવાની છે. આવી...
વિન્ડફાર્મ કંપનીની દાદાગીરી સામે પાલ આંબલીયાએ ઠાલવ્યો આક્રોશ, જાણો શું કહ્યું
દ્વારકા: દ્વારકામાં વિવિધ સ્થળો પર વિન્ડફાર્મ ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વિન્ડફાર્મને લઈ પડી રહેલી મુશ્કેલી મામલે ખેડૂત નેતા પાલ આંબલીયાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી...
‘ભગવાનનો દેશ’ ગણાતા આ રાજ્યનું નામ બદલવાની તૈયારીમાં, પ્રસ્તાવ રજૂ
તિરુવનંતપુરમઃ દક્ષિણના રાજ્ય કેરળને 'ભગવાનનો પોતાનો દેશ' કહેવામાં આવે છે. હવે કેરળ તેનું જૂનું નામ ફરીથી અપનાવવા માંગે છે. હકીકતમાં, રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને...
જો કરી… રાજકોટમાં બની રહેલા મોટામવા બ્રિજના કોંક્રીટના સેમ્પલ થયા ફેલ, જાણો હવે શું...
રાજકોટ: બ્રિજમાં ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટાચારના બ્રિજએ કહેવું ખૂબ અઘરું બની ગયું છે. એક બાદ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં અનેક બ્રિજ...















