google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, September 16, 2026

સાંસદ રાજેશ ચૂડાસમાથી ભાજપના જ હોદ્દેદારને છે ડર ! પોલીસમાં કરી ફરિયાદ…

0
સાંસદ રાજેશ ચૂડાસમાથી ભાજપના જ હોદ્દેદારને છે ડર ! પોલીસમાં કરી ફરિયાદ... તાલાલાની એક જાહેરસભામાં સાંસદ રાજેશ ચુડાસામાએ જાહેરમાં ધમકી આપી કે ભાજપ હિસાબ કરે...

18મી લોકસભાના પહેલા સત્રનું જાણો સંપૂર્ણ શેડ્યુલ, 10 દિવસમાં જાણો શું થશે

0
18મી લોકસભાનું પ્રથમ વિશેષ સત્ર આજથી શરૂ થયું છે અને સાંસદો શપથ લઈ રહ્યા છે. પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ,...

જવાહર ચાવડા મામલે શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

0
ગુજરાત ભાજપમાં એક બાદ એક વિવાદ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન છેલ્લા બે દિવસથી મૂળ કોંગ્રેસી અને ભાજપ નેતા જવાહર ચાવડા સતત...

વિપક્ષને સલાહ અને ઈમરજન્સીનો ઉલ્લેખ, સંસદ સત્ર પહેલા PM નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

0
લોકસભા ચૂંટણી બાદ સંસદનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે નવી સંસદમાં...

જામનગર: કાલવડના મૂળિયા ગામમાં પુલ તૂટ્યો, સ્કૂલ બસ અટવાતા બાળકોનું કરાયું રેસ્ક્યૂ

0
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખૂલી ચૂકી છે. ત્યારે હવે જામનગરમાં કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં પુલ તૂટતા...

Rahul Gandhiએ વાયનાડના લોકોને લખ્યો ભાવુક પત્ર, આપ્યું આશ્વાસન

0
વાયનાડ લોકસભા સીટ છોડવાનો નિર્ણય લીધા બાદ સાંસદ રાહુલ ગાંધીએ ત્યાંના લોકોને એક ભાવનાત્મક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે તેઓ વાયનાડ...

30 વિદ્યાર્થીઓને પેપરો વહેંચાયા, લાખો રૂપિયા વસૂલ્યા; NEET કૌભાંડમાં બિહારમાંથી પકડાયેલ આરોપી રહસ્યો ખોલ્યા

0
બિહારમાં NEET UG પેપર લીકના મામલામાં ધરપકડ કરાયેલા લોકો પાસે NEET પરીક્ષાના પેપર અને તેની ઉત્તરવહીઓની નકલો હતી. માનવ સંસાધન મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું...

આજનું પંચાંગ : 24 June 2024 / જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ...

0
દૈનિક પંચાંગ 24 - Jun - 2024 New Delhi, India પંચાંગ તિથી તૃતીયા (ત્રીજ) +01:25 AM નક્ષત્ર ઉત્તરાષાઢા 03:54 PM કરણ : વાણિજ 02:28 PM વિષ્ટિ ભદ્ર 02:28 PM પક્ષ કૃષ્ણ યોગ ઇન્દ્ર 11:50...

આજનું રાશિફળ/24 જૂન 2024: આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે શુભ, જાણો તમારું...

0
મેષ તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે. તમારા આશાવાદી અભિગમ દ્વારા...

અમરેલીના ખાંભામાં રેતીવોશ કરતી વખતે બની દર્દનાક ઘટના,એક જ પરિવારના 3 લોકોના મોત

0
અમરેલીની ખાંભામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ખાંભાના હનુમાનપર ગામમાં રેતી વોશ કરતા સમયે મશીનમાં શોર્ટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોનું મૃત્યુ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.