NSEના ભૂતપૂર્વ MD ચિત્રા રામકૃષ્ણની ધરપકડ
નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ એમડી ચિત્રા રામકૃષ્ણનની ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગેરકાયદેસર ફોન ટેપિંગના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી....
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે સિંગાપોરમાં ઉતરતાની સાથે જ પોતાનું રાજીનામું ઈમેલ કર્યું
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ગુરુવારે સંસદના અધ્યક્ષને પોતાનું રાજીનામું ઈમેલ કરી દીધું હતું. બુધવારે પત્ની સાથે શ્રીલંકા ભાગી ગયેલા રાજપક્ષેને ખાનગી મુલાકાતે સિંગાપોરમાં પ્રવેશવાની...
સરકારમાંથી મોટી રકમ વસૂલી કર્મચારીઓને સામાન્ય રકમ આપી આર્થિક શોષણ કરતી આઉટસોર્સિંગ એજેન્સીઓને રોકો...
રાજ્યમાં તમામ સરકારી વિભાગો તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માં વર્ગ ૩ અને વર્ગ ૪ માં લગભગ આઉટસોર્સથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે પણ...
છોટાઉદેપુર વિધાનસભાની બેઠક પર મોહનસિંહના વારસદાર કોણ? રાજકીય વિશ્લેષકોએ આપ્યા સંકેત
રાજકીય વિશ્લેષકો એ કહ્યું છે કે ગુજરાતની રાજનીતિના એવા નેતા જે ૧૮ મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચુક્યા છે એ હવે ચુંટણી નહીં લડે એવી...
સોના ચાંદીની કિંમતમાં વધારો, જાણો શું છે આજની કિંમત
સોનાના ભાવમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે અને વાયદા બજારમાં તેનો ભાવ 50 હજાર પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે. આજે ચાંદીમાં...
મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો લાગ્યો, સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) અત્યંત ખરાબ પ્રદર્શન કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ(MI)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ભરોસાપાત્ર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર...
શ્રીલંકામાં વિરોધ પ્રદર્શન દરમિયાન સાંસદનું મોત, PM મહિન્દા રાજપક્ષે રાજીનામું આપ્યું
શ્રીલંકામાં એક પ્રદર્શન દરમિયાન શાસક પક્ષના સાંસદ અમરકીર્તિ અથુકોર્લાનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે નિત્તમ્બુવામાં કારને રોક્યા બાદ વિરોધીઓએ સાંસદ અમરકીર્તિ પર ગોળીબાર...
અમરેલી કોલેજ ઓફ ડેરી સાયન્સની કમાલ, હવે ગણતરીની સેકન્ડોમાં દૂધમાં ૮ પ્રકારની ભેળસેળ પકડી...
કામધેનુ યુનિવર્સિટીની અંતર્ગત કોલેજ ઓફ ડેરી સાયન્સ, અમરેલીના વૈજ્ઞાનિકો દ્વારા નેનો ટેકનોલોજી આધારીત વિકસિત ‘ડીપસ્ટીક’ સંશોધનના માધ્યમથી ગણતરીની સેકન્ડોમાં દૂધની અંદર ૮ પ્રકારની ભેળસેળ...
પશ્ચિમ બંગાળ: કોલકતામાં ભાજપ કાર્યકરની કથિત હત્યા, અમિત શાહ પરિવારજનોને મળ્યા, કહ્યું- CBI તપાસ...
કોલકતામાં બીજેપી કાર્યકરનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ અમિત શાહે પરિવારના સભ્યો સાથે મુલાકાત...
કોરોના ખતમ થતાં જ CAA લાગુ કરવામાં આવશે, કહ્યું- મમતા ઘૂસણખોરી કરવા માંગે છે:...
ગૃહમંત્રી અમિત શાહ તેમણે બંગાળમાં રેલીઓ યોજીને સીએમ મમતા બેનર્જી પર શાબ્દિક હુમલો કર્યો અને દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો....
















