વર્લ્ડ કપ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં લાગી ભીષણ આગ, ઉઠયા અનેક સવાલો
સ્પોર્ટ્સ ડેસ્ક: એક તરફ 2023 ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપની ઘણી મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પણ યોજાવાની છે. આવી...
વિન્ડફાર્મ કંપનીની દાદાગીરી સામે પાલ આંબલીયાએ ઠાલવ્યો આક્રોશ, જાણો શું કહ્યું
દ્વારકા: દ્વારકામાં વિવિધ સ્થળો પર વિન્ડફાર્મ ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વિન્ડફાર્મને લઈ પડી રહેલી મુશ્કેલી મામલે ખેડૂત નેતા પાલ આંબલીયાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી...
‘ભગવાનનો દેશ’ ગણાતા આ રાજ્યનું નામ બદલવાની તૈયારીમાં, પ્રસ્તાવ રજૂ
તિરુવનંતપુરમઃ દક્ષિણના રાજ્ય કેરળને 'ભગવાનનો પોતાનો દેશ' કહેવામાં આવે છે. હવે કેરળ તેનું જૂનું નામ ફરીથી અપનાવવા માંગે છે. હકીકતમાં, રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને...
જો કરી… રાજકોટમાં બની રહેલા મોટામવા બ્રિજના કોંક્રીટના સેમ્પલ થયા ફેલ, જાણો હવે શું...
રાજકોટ: બ્રિજમાં ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટાચારના બ્રિજએ કહેવું ખૂબ અઘરું બની ગયું છે. એક બાદ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં અનેક બ્રિજ...
પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંમર ભાજપ પર તૂટી પડ્યા કહ્યું, હવે તો ભગવાન જ...
અમરેલી: તાજેતરમાં બાબરામાં આયુર્વેદના નામે નશીલી દવા ઝડપાઇ હતી. ત્યારે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાને લઈ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ભાજપ પર આકરા...
Rajkotમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બિલ્ડરના હોર્ડિંગ્સથી ખળભળાટ, એવું તે શું છે કે બધા...
રાજકોટ: શહેરમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બિલ્ડર ઇન્દ્રનીલ રાજ્યગુરુના પ્રોજકટના હોર્ડિંગ્સથી બિલ્ડરોમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં વિવિધ રસ્તાઑ પર હોડિંગ્સ લાગ્યા હતા....
અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય, રાજ્ય સરકારના નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને થશે લાભ
ગાંધીનગર: રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના શિક્ષણને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ...
મોરબી પાલિકાને બદનામ કરનાર તત્વો સામે કાંતિ અમૃતિયાએ કરી લાલ આંખ, Video કર્યો જાહેર
મોરબી: પાલિકાને લઈને અનેક વિવાદો અમે આવી રહ્યા છે. ત્યારે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી MLA કાંતિ અમૃતિયાએ જાહેર કરેલા વીડિયોમાં એવું જણાવવામાં આવ્યું હતું...
લ્યો બોલો…. ગુજરાત યુનિવર્સિટી બાદ હવે રિવરફ્રન્ટ ગાર્ડનમાંથી ગાંજાના છોડ મળ્યા, ઉઠયા...
અમદાવાદ: એક તરફ સરકાર નશાખોરો સામે લાલ આંખ કરી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં નશાખોરીને લઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે અને આ પ્રકારની...
Adani Wilmarથી અલગ થશે ગૌતમ અદાણી! જાણો શું છે પ્લાન ?
બિઝનેસ ડેસ્ક: ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી તેમની એક કંપનીમાં મોટા હિસ્સાનો સોદો કરી શકે છે. અદાણી ગ્રુપ હવે Adani Wilmarમાં 44 ટકા હિસ્સો વેચવાની...
















