ભારત પર ફરી તોળાતું કોરોનાનું સંકટ,છેલ્લા 24 કલાકમાં 43,654 લોકો થયા સંકર્મિત
ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,654 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 41,678 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને...
નિવૃતિના 3 દિવસ પહેલા IPS રાકેશ આસ્થાનને મોદી સરકારની મોટી ભેટ, રાકેશ અસ્થાના દિલ્હીના...
BSF ના ડાયરેક્ટર જનરલ અને IPS રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984ના IPS અધિકારી રાકેશ અસ્થાનાને BSFના ડીજી તરીકે...
કર્ણાટકના રાજકીય નાટકનો અંત : બસવરાજ બોમ્મઇ સંભાળશે કર્ણાટકનું સુકાન, આજે લેશે શપથ
કર્ણાટકના મુખ્યમંત્રી પદ્દ પર થી યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું બાદ અનેક રાજકીય અટકળો લગાવવામાં આવતી હતી ત્યારે હવે આ અટકળોનો અંત આવ્યો છે અને બસવરાજ...
28/7/2021 રાશિફળ : મીન રાશિ સહિત આ રાશિના જાતકોને થશે અઢળક લાભ, ધાર્યાકામ થશે...
આજનું પંચાંગ Today’s almanac
☀ 28 - 07 - 2021
☀ પંચાંગ🔅 તિથી પંચમી (પાંચમ) 26:51:10🔅 નક્ષત્ર પૂર્વભાદ્રપદ 10:45:51🔅 કરણ :કૌલવ 14:35:06તૈતુલ 26:51:10🔅 પક્ષ કૃષ્ણ🔅 યોગ...
યુનેસ્કો દ્વારા કચ્છના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની બહુવિધ ક્ષેત્રોની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ઉમેરાયું છે
યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટસની જાહેર...
સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, થોડા સમય થી હતા સારવાર હેઠળ
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું....
27/7/2021 રાશિફળ: આ રાશિના જાતકોને મળશે આજે મહેનતનું ફળ, કામ માં થશે અઢળક લાભ
આજનું પંચાંગ
Today’s almanac
☀ 27 - 07- 2021
☀ પંચાંગ
🔅 તિથી ચતુર્થી (ચોથ) 26:30:46
🔅 નક્ષત્ર શતભિષ 10:14:20
🔅 કરણ :
ભાવ 14:38:05
બાલવ 26:30:46
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ શોભન 21:09:24
🔅...
ઓગસ્ટ અને સ્પ્ટેમ્બર માસમાં લેવાનારી GPSCની પરીક્ષા મોકૂફ, જાણો કારણ
ગુજરાત સેવા આયોગ દ્વારા આગામી ઓગસ્ટ અને સ્પ્ટેમ્બર માસ દરમ્યાન આયોજિત પરીક્ષાઑ વહીવટી કારણો સાર એચએએલ મોકૂફ રાખવામા આવી છે. કુલ 5 પરીક્ષાઓ મોકૂફ...
છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ કરતાં પોઝિટિવ કેસ વધુ નોંધાયા, 416 લોકોના થયા મૃત્યુ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,361 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 35,968 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 416 લોકોના કોરોનાથી...
26/7/2021 રાશિફળ: ભાગ્ય કોના પર છે મહેરબાન, કોને રહેવું પડશે સાવધાન જુઓ આજનું રાશિફળ
આજનું પંચાંગ Today’s almanac
☀ 26 - 07- 2021
☀ પંચાંગ
🔅 તિથી તૃતીયા (ત્રીજ) 26:56:47
🔅 નક્ષત્ર ધનિષ્ઠા 10:26:48
🔅 કરણ :
વાણિજ 15:26:21
વિષ્ટિ ભદ્ર 26:56:47
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ...













