યે તો હોના હિ થા… ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ
ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે 100 % પરિણામ આવ્યું છે. આ પરિણામમાં 4,00,127...
રાજ્ય સરકારે કર્મચારી-પેન્શનરોના હિતમાં લીધો મહત્વનો નિર્ણય
રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થના બાકી એરિયસનો લાભ આપવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. 1 જૂલાઇ 2019થી પાંચ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો રાજ્ય સરકારે...
31/7/2021 રાશિફળ : જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, કયો અંક રહેશે આપના માટે...
આજનું પંચાંગ 🚩
☀ 31 - 07 - 2021
☀ પંચાંગ
🔅 તિથી અષ્ટમી (આઠમ) પૂર્ણ રાત્રિ
🔅 નક્ષત્ર અશ્વિની 16:38:03
🔅 કરણ બાલવ 18:48:07
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ શૂળ...
ભારતમાં હજુ 4 લાખ થી વધુ કોરોનાના એક્ટિવ કેસ
ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,230 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 42,360 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને...
30/7/2021 રાશિફળ : કુંભ રાશિ સહિત આ રાશિના જાતકો ને થશે અઢળક લાભ
આજનું પંચાંગ
☀ 30 - 07 - 2021
☀ શુક્રવાર
☀ પંચાંગ
🔅 તિથી સપ્તમી (સાતમ) પૂર્ણ રાત્રિ
🔅 નક્ષત્ર રેવતી 14:02:54
🔅 કરણ વિષ્ટિ ભદ્ર 16:45:41
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ...
૨૯ જુલાઈ, વિશ્વ વાઘ દિવસ
વિશ્વભરમાં ૨૯ જુલાઈનાં દિવસે વાઘ દિવસ મનાવવામાં આવે છે. વાઘ ફેલિડે (બિલાડી, જંગલી બિલાડી અથવા પેન્થેરા ટાઈગ્રીસ વગેરે)નાં પરિવારનો એક સભ્ય છે. તે ભારતનું...
29/7/2021 રાશિફળ: જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, કઈ વાતની રાખવી પડશે સાવચેતી
આજનું પંચાંગ
29 - 07 - 2021
☀ પંચાંગ🔅 તિથી ષષ્ટિ (છઠ્ઠ) 27:57:09🔅 નક્ષત્ર ઉત્તરભાદ્રપદ 12:02:58🔅 કરણ :ગરજ 15:18:41વાણિજ 27:57:09🔅 પક્ષ કૃષ્ણ🔅 યોગ સુકર્મા 20:00:44🔅...
ગુજરાત હવે અનલોક તરફ, જાણો કોર કમિટીમાં શું લેવાયો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં...
રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભાજપ ના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇ પરેશ...
રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇને રાજકારણ ગરમાયુ છે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ...
રાજ્યમાં RT-PCR અને CT-SCANના ભાવમાં ઘટાડો, સંભવિત ત્રીજી લહેર પહેલા સરકાર હરકતમાં
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક...











