ભાજપએ વિવિધ જિલ્લા ના હોદ્દેદારોની યાદી કરી જાહેર
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ની નવી ટીમ તૈયાર થઈ રહી છે ત્યારે આજે વિવિધ જિલ્લાના અને ગ્રામ્ય સંગઠન અધ્યક્ષની યાદી પણ જાહેર કરવામાં...
ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1510 પોઝિટિવ કેસ નોંધાયા, 18 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 04/12/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1510 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1627 લોકોને ડિસ્ચાર્જ...
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, કયો અંક રહેશે શુભ
આજનુ પંચાંગ
04 - 12- 2020☀ શુક્રવાર
☀ પંચાંગ🔅 તિથી ચતુર્થી (ચોથ) 20:05:54🔅 નક્ષત્ર પુનર્વસુ 13:39:11🔅 કરણ :ભાવ 07:51:10બાલવ 20:05:54🔅 પક્ષ કૃષ્ણ🔅 યોગ શુક્લ 10:27:33🔅 દિવસ...
ખેડૂતોના સમર્થનમાં પંજાબના પૂર્વ CM બાદલ,પદ્મવિભૂષણ પરત કર્યો
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતો દ્વારા છેલ્લા 8 દિવસ થી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અકાલી દળના નેતા પંજાબના પૂર્વ...
શક્તિસિંહ ગોહિલને ફેફસામાં ઇન્ફેકશન, ડેન્જર ઝોનમાંથી બહાર
ગુજરાત રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કોરોના સંકર્મિત થયા હતા એચએએલ તેમની તબિયત અંગે સોસિયલ મીડિયા મારફતે માહિતી આપતા જણાવ્યુ છે કે , “હું કોરોના...
વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, જાણો ક્યારો ગુજરાત આવશે મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર બે દિવસ માટે ગુજરાતની મુલાકાત આવશે. તેઓ આગામી તારીખ 14 અને 15 ડિસેમ્બરના રોજ કચ્છમાં રોકાશે. કચ્છમાં સોલાર પ્રોજેક્ટનું...
માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ એ નહીં કરવી પડે કોવિડ સેન્ટરમાં સેવા, સુપ્રીમ કોર્ટે...
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે.ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની...
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ,કયો અંક રહેશે શુભ
આજનુ પંચાંગ
☀ 03 -12 - 2020
☀ ગુરુવાર
☀ પંચાંગ
🔅 તિથી તૃતીયા (ત્રીજ) 19:29:07
🔅 નક્ષત્ર આર્દ્રા 12:21:43
🔅 કરણ :
વાણિજ 07:00:02
વિષ્ટિ ભદ્ર 19:29:07
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ શુભ...
ગુજરાત કોરોના અપડેટ:જાણો ગુજરાત માં કેટલા છેલ્લા 24 કલાક કેટલા પોઝિટિવ કેસ નોંધાયા
આજે તારીખ 02/12/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1512 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1570લોકોને ડિસ્ચાર્જ કરવામાં...
રાજ્યસભાના સાંસદ ભારદ્વાજનો પાર્થિવ દેહ પહોચ્યો રાજકોટ,રૂપાણી એ કર્યા અંતિમ દર્શન
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવા માં આવ્યો હતો અને અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને...















