26 નવેમ્બરના રોજ શા માટે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય દૂધ દિવસ જાણો વિગત
ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાતા ડો. વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921 ના થયો હતો તેમની સ્મૃતિમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ની ઉજવણી કરવામાં આવે...
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ,કયો અંક રહેશે શુભ
🚩આજનુ પંચાંગ🚩
☀ 26 - 11 - 2020
☀ ગુરુવાર
☀ પંચાંગ
🔅 તિથી દ્વાદશી (બારસ) પૂર્ણ રાત્રિ
🔅 નક્ષત્ર રેવતી 21:20:36
🔅 કરણ ભાવ 18:29:54
🔅 પક્ષ શુક્લ
🔅 યોગ સિદ્ધિ...
ગુજરાતમા કોરોનાનો આતંક:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 પોઝિટિવ કેસ નોંધાયા, 14 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 25/11/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1540 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1283 લોકોને ડિસ્ચાર્જ...
અહેમદ પટેલનો પાર્થિવદેહ વડોદરાથી અંકલેશ્વર લઈ જવાયો, કાલે સવારે 10 વાગે દફનવિધિ કરવામાં આવશે
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અજાત શત્રુ અહેમદ પટેલનું વહેલી સવારે નિધન થયું હતું અને અવસાન ના સમાચાર વાયુ વેગએ પ્રસરી ગયા હતા ત્યારે અહેમદ...
ન રહ્યા કોંગ્રેસના ચાણક્ય, અહેમદ પટેલનું અવસાન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને aicc ના ખજાનચી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે દિલ્હીની મેદાંતા હોસ્પીટલમાં નિધન થયું છે.1 ઓક્ટોબર ના રોજ...
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ,કયો અંક રહેશે શુભ
🚩 આજનુ પંચાંગ🚩
☀ 25 -11- 2020
☀ બુધવાર
☀ પંચાંગ
🔅 તિથી એકાદશી (અગિયારસ) 29:12:12
🔅 નક્ષત્ર ઉત્તરભાદ્રપદ 18:20:33
🔅 કરણ :
વાણિજ 15:56:30
વિષ્ટિ ભદ્ર 29:12:12
🔅 પક્ષ શુક્લ
🔅 યોગ સિદ્ધિ...
મોદી સરકારની વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક, વધુ 43 એપ્લિકેશન પર પ્રતિબંધ
કેન્દ્ર સરકાર દ્વારા આજે ચોથિ ડિજિટલ સ્ટ્રાઈક કરવામાં આવી છે જેમાં 43 એપ્લિકેશન પર આઇ.ટી. એક્ટ 69A મુજબ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આમ કેન્દ્ર સરકાર...
ગુજરાતમા કુલ કોરોના પોઝિટિવ કેસ 2 લાખ ને પાર: જાણો રાજ્યનું છેલ્લા 24 કલાકનું...
આજે તારીખ 24/11/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1510 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1286 લોકોને ડિસ્ચાર્જ...
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ,કયો અંક રહેશે શુભ
આજનુ પંચાંગ
☀ 24 - 11 - 2020
☀ મંગળવાર
☀ પંચાંગ
🔅 તિથી દશમી (દશમ) 26:44:08
🔅 નક્ષત્ર પૂર્વભાદ્રપદ 15:32:06
🔅 કરણ :
તૈતુલ 13:36:22
ગરજ 26:44:08
🔅 પક્ષ શુક્લ
🔅 યોગ વજ્ર...
ગુજરાત સરકાર એક્શન મોડ માં : લગ્ન સમારંભ માં 100 લોકોને મંજૂરી
વર્તમાન સમયમાં કોરોનની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકાર દ્વારા અમદાવાદમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો ત્યાર બાદ સુરત,અમદાવાદ ,રાજકોટ અને વડોદરા માં રાત્રિ ક્ફ્યુ...













