ગુજ.બોર્ડનાં ધો.10-12નાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન, લેવાશે પરીક્ષા
કોરોના મહામારીના કારણે ગુજરાતમાં ધોરણ 10 અને 12 ના વિધ્યાર્થીઑ ને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને રીપીટરની પરીક્ષા લેવા અંગેનો નિર્ણય બાકી રાખવામા...
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી તા.૨૧મી જુને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. "હવે તો બસ એક જ...
ગુજરાતના બાહોશ IAS અધિકારી બન્યા કોરોનાનો ભોગ, ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન
ગુજરાત કેડરના IAS અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રા કોરોના સામે જંગ લડી રહ્યા હતા જેમનું આજે નિધન થયુ છે. ગુરૂપ્રસાદ મહાપાત્રા છેલ્લા દોઢ મહિનાથી દિલ્હીની એમ્સ...
ભારત કોરોના અપડેટ : જાણો છેલ્લા 24 કલાકની અપડેટ
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 60,753 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 97,743 લોકોએ કોરોનાને...
મિલ્ખા સિંહ પોસ્ટ-કોવિડ સામે જંગ હાર્યા, 91 વર્ષની વયે નિધન
ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. કોરોના સંક્રમિત થયા બાદ તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી. કોરોના સામેની...
19/6/2021 રાશિફળ: જાણો તમારા ભાગ્ય સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ અંગેનું રાશિફળ
આજનું પંચાંગ Today’s almanac
☀ 19 - 06 - 2021
☀ શનિવાર
☀ પંચાંગ
🔅 તિથી નવમી (નોમ) 18:47:39
🔅 નક્ષત્ર હસ્ત 20:29:09
🔅 કરણ :
બાલવ 07:48:34
કૌલવ 18:47:39
🔅 પક્ષ શુક્લ
🔅...
ભારતના આ વ્યક્તિ બનશે માઇક્રોસોફ્ટના નવા ચેરમેન
વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ પર ભારતીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. માઇક્રોસોફ્ટના એક નિવેદનમાં જણાવ્યુ કે 53 વર્ષીય સત્ય નડેલા જ્હોન થોમ્પસન...
BJPનો સાથ છોડનાર મુકુલ રોયની સુરક્ષા પાછી ખેંચાઇ
ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છેડો ફાડી ફરી તૃણમૂલ કોંગ્રેસ(TMC) માં ઘર વાપસી કરનાર નેતા મુકુલ રોયની ઝેડ પ્લસ સુરક્ષા પાછી ખેંચી લેવાઇ છે.
ઉલ્લેખનીય...
18/6/2021 રાશિ ભવિષ્ય: મિથુન રાશિ સહિત આ 2 રાશીના જાતકોને થશે અઢળક લાભ
આજનું પંચાંગ Today’s almanac
☀ 18 -06 - 2021
☀ શુક્રવાર
☀ પંચાંગ
તિથી અષ્ટમી (આઠમ) 20:41:29
નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની 21:38:02
કરણ :
વિષ્ટિ ભદ્ર 09:26:02
ભાવ 20:41:29
પક્ષ...
કોરોના અપડેટ: જાણો ભારતમાં છેલ્લા 24 કલાક કેટલા કેસ નોંધાયા
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 67,208 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 1,03,570 લોકોએ કોરોનાને...














