IPLની બાકીની મેચ હવે UAEમા રમાશે
કોરોના વાયરસના વધતા પ્રકોપ અને કેટલીક ટીમના ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવવાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી...
GPSC વર્ગ 1 અને 2ની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર
GPSC ની વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 224 જગ્યા માટે પ્રીલિમનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. પ્રીલિમ પરીક્ષામાં કુલ...
29/5/2021 રાશિફળ: મકર રાશિ સહિત 3 રાશિના જાતકોને થશે અઢળક ધન લાભ
આજનુ પંચાંગ🚩
☀ 29 - 05 - 2021
☀ શનિવાર
☀ પંચાંગ
🔅 તિથી :
તૃતીયા (ત્રીજ) 06:35:49
ચતુર્થી (ચોથ) 28:05:33
🔅 નક્ષત્ર પૂર્વાષાઢા 18:04:11
🔅 કરણ :
વિષ્ટિ ભદ્ર 06:35:49
ભાવ 17:16:10
🔅 પક્ષ...
અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો સર્વે કરતી કેન્દ્રીય સચિવોની ટીમ
કેન્દ્રના વિવિધ વિભાગોના સચિવોની ટીમે આજે અમરેલી જિલ્લાના તાઉ'તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી તારાજીનો તાગ મેળવ્યો હતો.
રાજુલા તાલુકાના કોવાયા...
પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટના કામોનું ઇ-ખાતમૂર્હત કરતા મુખ્યમંત્રી રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-રના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, પ્રધાનમંત્રી ...
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ,કયો અંક રહેશે શુભ
🚩 આજનુ પંચાંગ🚩
☀ 28 - 05- 2021
☀ શુક્રવાર
☀ પંચાંગ
🔅 તિથી દ્વિતિયા (બીજ) 09:38:18
🔅 નક્ષત્ર મૂળ 20:02:52
🔅 કરણ :
ગરજ 09:38:18
વાણિજ 20:03:31
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ સાધ્ય...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2.80 લોકોએ કોરોનાને હરાવ્યો, જાણો કેટલા કેસ નોંધાયા
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,11,298 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 2,83,135 લોકોએ...
27/5/2021 રાશિફળ: તુલા રાશિ સહિત 3 રાશિના જાતકોને થશે અઢળક લાભ
આજનુ પંચાંગ
☀ 27 - 05- 2021
☀ ગુરુવાર
☀ પંચાંગ
🔅 તિથી પ્રથમા (એકમ) 13:04:36
🔅 નક્ષત્ર જ્યેષ્ઠા 22:29:55
🔅 કરણ :
કૌલવ 13:04:36
તૈતુલ 23:19:02
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ સિદ્ધ 18:46:19
🔅...
વાવઝોડામાં નુકસાન પાક માટે 500 કરોડની કૃષિ સહાય જાહેર
ગુજરાતમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. જે...
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આવ્યા ખેડૂતના વ્હારે જાણો શું કરી સરકાર પાસે માંગણી
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી(paresh dhanani)એ આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી બાગાયતી પાક નાળિયેર તથા નાળિયેરીને તૌકતે વાવાઝોડાના કારણે થયેલ નુકશાનીનું વળતર સત્વરે...













