03 jun 2021 રાશિફળ: મીન રાશિ સહિત આ 3 રાશિના જાતકો રહો સાવચેત
આજનું પંચાંગ Today’s almanac
☀ 03 - 06 - 2021
☀ ગુરુવાર.
☀ પંચાંગ
🔅 તિથી નવમી (નોમ) 26:24:48
🔅 નક્ષત્ર પૂર્વભાદ્રપદ 18:35:17
🔅 કરણ :
તૈતુલ 13:45:10
ગરજ 26:24:48
🔅 પક્ષ કૃષ્ણ
🔅...
રાત્રિ કરફ્યુ 1 સપ્તાહ લંબાવાયુ, જાણો વેપારી માટે શું છે મહત્વના સમાચાર
આજે CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રાજયના 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા,...
તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે જાણો સરકારે શું લીધો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને...
02/06/2021 રાશિફળ, સિંહરાશિ સહિત આ 2 રાશિના જાતકો માટે શુભ યોગ
આજનું પંચાંગ Today’s almanac
☀ 02 - 06 - 2021☀ બુધવાર.
☀ પંચાંગ🔅 તિથી અષ્ટમી (આઠમ) 25:15:28🔅 નક્ષત્ર શતભિષ 17:00:07🔅 કરણ :બાલવ 12:56:26કૌલવ 25:15:28🔅 પક્ષ કૃષ્ણ🔅...
અભ્યાસઅર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે : વિજય રૂપાણી
અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કૉવિડ વૅક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ...
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21 કરોડ લોકોએ લીધી વેક્સિન, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા...
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,52,734 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 2,38,022 લોકોએ...
31 may 2021 રાશિફળ: સિંહ રાશિ સહિત આ 3 રાશિ ના જાતકો રહો સાવચેત
આજનું પંચાંગ Today’s almanac
31 - 05 - 2021
સોમવાર
☀ પંચાંગ
🔅 તિથી ષષ્ટિ (છઠ્ઠ) 25:08:10
🔅 નક્ષત્ર શ્રાવણ 16:02:01
🔅 કરણ :
ગરજ 13:35:37
વાણિજ 25:08:10
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ :
બ્રહ્મ...
30/5/2021 રાશિફળ:ધનુ સહિત 3 રાશિ માટે રહેશે આજનો દિવસ શુભ
આજનું પંચાંગ Today's almanac
☀ 30 - 05 - 2021
☀ રવિવાર
☀ પંચાંગ
🔅 તિથી પંચમી (પાંચમ) 26:14:37
🔅 નક્ષત્ર ઉત્તરાષાઢા 16:41:53
🔅 કરણ :
કૌલવ 15:04:47
તૈતુલ 26:14:37
🔅 પક્ષ કૃષ્ણ
🔅...
મોદીની મોટી જાહેરાત: કોરોનામાં માતા-પિતા અથવા વાલી ગુમાવનાર બાળકોની સંભાળ PM Care ફંડ દ્વારા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)એ એક મોટી જાહેરાત કરી છે કે, કોરોનાને કારણે માતા-પિતા અથવા વાલી ગુમાવનારા તમામ બાળકોને 'પીએમ-કેર ફોર ચિલ્ડ્રન'...
ગુજરાતના આ પૂર્વમુખ્યમંત્રી યુવાનોને પણ શરમાવે તેમ કરી રહ્યા છે કસરત, જુઓ વિડીયો
ગુજરાતનાં પૂર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં વર્ષ 1996 માં મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું અને ગુજરાતમાં યાદગાર કહી શકાઈ તેવા આણંદ, દાહોદ, નર્મદા,નવસારી અને પોરબંદર જિલ્લાઓની...












