google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Saturday, September 12, 2026

જાણો આજ નો દિવસ આપના માટે કેટલો રહેશે શુભ અને કઈ બાબતની રાખવી પડશે...

0
આજનુ પંચાંગ ☀ 26 - 05- 2021 ☀ બુધવાર ☀ પંચાંગ 🔅 તિથી પૂર્ણિમા (પૂનમ) 16:45:35 🔅 નક્ષત્ર અનુરાધા 25:16:10 🔅 કરણ : વિષ્ટિ ભદ્ર 06:38:35 ભાવ 16:45:35 🔅 પક્ષ શુક્લ 🔅 યોગ શિવ...
file photo

IPS સુબોધ કુમાર જયસ્વાલ બન્યા CBIના નવા ડાયરેક્ટર

0
ફેબ્રુઆરી મહિનાથી ખાલી પડેલ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે  આપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલને નવા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો...

પ્રદેશ ભાજપ અધ્યક્ષ આવતી કાલથી અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત પર

0
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલથી 2 દિવસ ગુજરાતમાં તાઉ-તે વાવાઝૉડાથી અસરગ્રસ્ત વિસ્તારો અમરેલી, ભાવનગર અને  ગીરસોમનાથ જિલ્લાની મુલાકાત એ પહોચશે અને નગરોકો તથા...

રાજ્યની વધુ ૯ નગરપાલિકાઓમાં બનશે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ: મુખ્યમંત્રી રૂપાણી

0
મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા...

રાજ્યમાં 5 મહાનગરોમાં ગગનચુંબી ઇમારતો બનાવવી બનશે સરળ, જાણો શું લીધો સરકારએ નિર્ણય

0
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી(cm vijay rupani) એ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ...
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફાઇલ તસ્વીર

ધો.12ની પરીક્ષા 1 જુલાઈથી યોજાશે: શિક્ષણમંત્રી

0
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા...

આંબાના ઝાડ દીઠ રૂ. 2,80,000નું વળતર ચૂકવવા વિપક્ષનેતા પરેશ ધાનાણીની માંગણી

0
તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર ચૂકવવા વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની માંગણી તૌકતે વાવાઝોડાના...

જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ,કયો અંક રહેશે શુભ

0
📜આજનું પંચાંગ 📜 ☀ 25 - 05 - 2021 ☀ મંગળવાર. ☀ પંચાંગ 🔅 તિથી ચતુર્દશી (ચૌદસ) 20:31:40 🔅 નક્ષત્ર : સ્વાતિ 07:06:24 વિશાખા 28:11:43 🔅 કરણ : ગરજ 10:23:38 વાણિજ 20:31:40 🔅 પક્ષ શુક્લ 🔅...

શું ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા હોય અને વ્યક્તિની મૃત્યુ થયું હોય તો તેમણે સરકાર...

0
હમણાં બે દિવસ પહેલા મારા એક મિત્રના ભાઈનો મને ફોન આવ્યો. પ્રશ્ન હતો કે મારા ભાઈના ઇન્કમ ટેક્સ રિટર્ન અમે નિયમિત ભરતા હતા. હવે...

24/5/2021 રાશિફળ:મકર અને મીન રાશિ સહિત આ રાશિ ના જાતકોને થશે અઢળક લાભ

0
આજનું પંચાંગ🚩 ☀ 24 -05 - 2021 ☀ સોમવાર ☀ પંચાંગ 🔅 તિથી ત્રયોદશી (તેરસ) 24:13:15 🔅 નક્ષત્ર ચિત્રા 09:50:08 🔅 કરણ : કૌલવ 13 તૈતુલ 24:13:15 🔅 પક્ષ શુકInd 🔅 યોગ વ્યતાપતા 11:12:29 🔅...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.