ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1136 પોઝિટિવ કેસ નોંધાયા, 07 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 22/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1136 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1201 લોકોને ડિસ્ચાર્જ...
આજે છે છઠું નોરતું, જાણો આજના દિવસે કયા માતાજીની પુજા-અર્ચના કરવાથી થશે લાભ…
આજે છઠું નોરતું છે ત્યારે આજ ના દિવસે કાત્યાયની માતા ની પૂજા કરવામાં આવે છે. માં શક્તિનું છઠું સ્વરૂપ એટલે કાત્યાયની માતા. આ દેવી...
જાણો આજ નો દિવસ આપના માટે કેટલો રહશે શુભ અને કઈ બાબતની રાખવી પડશે...
આજનુ પંચાંગ
તા-22/10/2020 ગુરુવાર
સૂર્યોદય -06.28.09
સૂર્યાસ્ત -17.54.09
ચંદ્રોદય-11.26.00
ચંદ્રાસ્ત-23.02.48
અયન÷ દક્ષિણાયન
ૠતુ-શરદ
શકસંવત - 1942
વિક્રમસંવત-2077
માસ- આસો (અશ્વિન)
પક્ષ-શુક્લ
તિથિ-છઠ્ઠ(07.39)
નક્ષત્ર - પૂર્વાષાઢા (24.57.42* સુધી )
યોગ- સુકર્મા (26.34.18* સુધી)
પ્રથમ કરણ- તૈતુલ (07.39.05 સુધી )
બીજુ કરણ-...
પક્ષવિરોધી કાર્ય કરવા બદલ ભાજપએ 3 કાર્યકર્તાને કર્યા સસ્પેન્ડ, જુઓ વિગત
ગુજરાતમાં પેટાચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 3 કાર્યકર્તા ને પક્ષમાથી બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી...
ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1139 પોઝિટિવ કેસ નોંધાયા, 09 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 21/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1139 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1180 લોકોને ડિસ્ચાર્જ...
આજે છે પાંચમું નોરતું, જાણો આજના દિવસે કયા માંતાજીની પુજા-અર્ચના કરવાથી થશે લાભ…
આજે પાંચમું નોરતું છે ત્યારે આજ ના દિવસે માં સ્કંદ માતાજીની પૂજા કરવામાં આવે છે. માં શક્તિનું પાંચમું સ્વરૂપ એટલે સ્કંદમાતા. સ્કંદ શબ્દનો અર્થ...
જાણો આજ નો દિવસ આપના માટે કેટલો રહશે શુભ અને કઈ બાબતની રાખવી પડશે...
આજનુ પંચાંગ
તા-21/10/2020 બુધવાર
સૂર્યોદય -06.27.40
સૂર્યાસ્ત -17.54.55
ચંદ્રોદય-11.07.53
ચંદ્રાસ્ત-22.04.29
અયન÷ દક્ષિણાયન
ૠતુ-શરદ
શકસંવત - 1942
વિક્રમસંવત-2077
માસ- આસો (અશ્વિન)
પક્ષ-શુક્લ
તિથિ-પાંચમ (09.06
નક્ષત્ર - મૂળ (25.12.17 સુધી )
યોગ- શોભન (06.47.43 સુધી)
પ્રથમ કરણ- બાલવ (09.06.59 સુધી )
બીજુ...
શાળાઓ માં 21 દિવસનું દિવાળી વેકેશન મળશે, સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ તારીખ 29/10/2020 થી 18/11/2020 સુધી...
વરસાદી માહોલના કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી 5 દિવસ માટે મોકૂફ
ગુજરાતના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જાહેરાત કરી છે કે, આવતી કાલે શરૂ થનાર ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા વરસાદી માહોલના કારણે 5 દિવસ માટે...
ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1126 પોઝિટિવ કેસ નોંધાયા, 08 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 20/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1126 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1128 લોકોને ડિસ્ચાર્જ...












