google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, September 13, 2026

બાબરામાં 152 ડ્રાઈવરોનું હેલ્થ ચેકઅપ, માર્ગ સલામતી માટે તંત્રની અનોખી પહેલ

0
શ્યામ સેદાણી, અમરેલી  : માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં સલામત ડ્રાઈવિંગ અંગે જાગૃતિ વધારવાના હેતુથી અમરેલી જિલ્લાના બાબરા ખાતે ડ્રાઈવરો માટે વિશેષ હેલ્થ ચેકઅપ...

ઇથેનોલ નહીં પણ ખાંડના વધતા ભાવ અંગે આ કારણ છે જવાબદાર, જાણો શું કહ્યું...

0
તહેવારોની મોસમ પહેલા ખાંડના ભાવમાં અચાનક વધારો થવાથી લોકોમાં ચિંતા વધી છે. 20 જુલાઈ, 2026 ના રોજ ખાંડનો સરેરાશ ભાવ પ્રતિ કિલો ₹48.18 ની...

દિલ્હીનું રાજકારણ ગરમાયું: રાહુલ ગાંધીના ધરણા બાદ પેલેટ ગન મામલે નોંધાઈ FIR

0
દિલ્હીમાં પેલેટ ગનના ઉપયોગને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શુક્રવારે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા...

રશિયા-જાપાન વચ્ચે ફરી તણાવ, કુરિલ ટાપુઓમાં રશિયાની મોટી સૈન્ય કવાયત

0
રશિયા અને જાપાન વચ્ચે લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહેલા કુરિલ ટાપુઓને લઈને ફરી તણાવ વધી રહ્યો છે. રશિયાએ આ વિસ્તારમાં મોટા પાયે સૈન્ય કવાયત...

સિનેમાના એક યુગનો અંત! પદ્મશ્રી સોવકાર જાનકીનું 94 વર્ષે નિધન

0
દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારોમાં સ્થાન ધરાવતા પદ્મશ્રી સોવકાર જાનકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ...

દિવ્યાંગજનો માટે ગુજરાત સરકારની મોટી ભેટ! હવે સાઇડકારવાળી બાઇકને મળશે કાયદેસર મંજૂરી

0
ગુજરાતમાં શારીરિક દિવ્યાંગજનો માટે ગતિશીલતા અને સ્વાવલંબન વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ સાઇડકાર...

ગુજરાતના રોપ-વે બન્યા આસ્થાના ‘ઉડન ખટોલા’, એક વર્ષમાં 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો લાભ

0
ગુજરાતના પવિત્ર પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવું હવે માત્ર ધાર્મિક યાત્રા પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ પ્રવાસીઓ માટે પણ એક યાદગાર અનુભવ બની...

સૌરાષ્ટ્રમાં વરસાદની અછત વચ્ચે લલિત વસોયાનો CMને પત્ર: પાક બચાવવા કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરો…

0
ધોરાજી-ઉપલેટા: સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ધોરાજી-ઉપલેટા પંથકમાં ઊભા પાકને પૂરતા વરસાદની જરૂરિયાત વચ્ચે વરસાદની અછત સર્જાતા પાકને નુકસાન...

રાજકોટમાં લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસનો વિરોધ: ગૃહમંત્રીના રાજીનામાની માંગ, પોલીસને કરી રજૂઆત…

0
રાજકોટ: ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડને લઈને રાજકોટમાં પણ રાજકીય વિરોધ જોવા મળ્યો છે. કોંગ્રેસ દ્વારા રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનરને રજૂઆત કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની...

ભાવનગર લઠ્ઠાકાંડનો પડઘો જુનાગઢમાં: કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનોની અટકાયત…

0
જુનાગઢ: ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા જુનાગઢમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર સામે વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ ભવનથી...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.