બગસરાના પ્રાણ પ્રશ્નોને લઈ બગસરા ચેમ્બર ઓફ કોમર્સ પહોચ્યુ ગાંધીનગર, Dy.Cm. હર્ષ સંઘવીને...
બગસરા રૂપેશ રૂપારેલીયા/ બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા.૩૦/૧૨/૨૦૨૫ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સાથે બગસરાના પ્રાણ પ્રશ્નોને લઇ બેઠક કરી...
કન્નડ ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, સામે આવ્યું ચૌકાવનારું કારણ
દક્ષિણ ભારતીય સિનેમામાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતી કન્નડ અને તમિલ ટીવી અભિનેત્રી નંદિની સી.એમ.એ આત્મહત્યા કરી છે. આ ઘટના બેંગલુરુમાં તેમના ઘરે...
ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપના પ્રમુખની જાહેરાત બાદ છેલ્લા ઘણા સમયથી સંગઠનના માળખાની ચર્ચાઓ ચાલી રહી હતી. અનેક અટકળો બાદ આજે સત્તાવાર ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠનું માળખું...
રાજુલાની સૌરભ સાહિત્યના સ્થાપક કવિ શશિભાઈ રાજ્યગુરુને ‘ બાલકૃષ્ણ દવે એવોર્ડ-2025’ થયો એનાયત
અમરેલી જીલ્લાના ચિત્તલના પનોતા પુત્ર સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર સ્વ.બાલકૃષ્ણ દવેની સ્મૃતિમા વિદ્યા ભારતી ટ્રસ્ટ પ્રેરિત, બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા આયોજીત લોક સાહિત્યના પ્રચાર અને...
નવરચિત ધારી નગરપાલિકાના વોર્ડોની રચના, સીમાંકન, બેઠક ફાળવણીનો આખરી આદેશ કરાયો
*અમરેલી તા.૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ (ગુરુવાર)* - રાજ્ય ચૂંટણી આયોગે એક આખરી આદેશ દ્વારા નવરચિત ધારી નગરપાલિકાના વોર્ડોની રચના, સીમાંકન તથા બેઠકની ફાળવણી કરી છે....
Amreli :બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવિંગ રોડના કામનું કરવામાં આવ્યું ખાતમુહુર્ત
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં બાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ભગવાનભાઈ બાંભણિયા ની દુકાન પાસેથી ખોડુભાઈ વાઘેલા ના ઘર તરફ જતા રસ્તામાં બ્લોક પેવિગ રોડના...
અમરેલી સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો … અમરેલીમાં ગૌવંશની કતલ કરનારા ત્રણેય આરોપીઓને આજીવન...
ગુજરાત ના ઈતિહાસ નો પ્રથમ ચુકાદો આપતી અમરેલી સેશન્સ કોર્ટે...
અમરેલીમાં ગૌવંશની કતલ કરનારા ત્રણેય આરોપીઓને આજીવન સજા
સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતા ની ધારદાર...
પેસેન્જર એસોસિએશન અને ચેમ્બર દ્વારા એસટી પ્રશ્ને ગામ બંધનું એલાન
બગસરા, રૂપેશ રૂપારેલીયા / બગસરા એસ.ટી ડેપો દ્વારા અનેક રૂટ અવાર નવાર બંધ કરી દેવામાં આવેછે જેના લીધે અનેક વખત એસ.ટી.ડેપો મેનેજર ને રજુયાત...
દિલીપ સંઘાણીની પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ — “દિકરીના નિહાપા લાગ્યા” કોના તરફનો ઈશારો?
થોડા દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ બાદ રાજકારણમાં ચર્ચાનો માહોલ બન્યો હતો. હવે એ જ ધોરણે ભાજપના વરિષ્ઠ...
રાજ્યના રેશનિંગ દુકાનદારોની અનિશ્ચિત હડતાલ શરૂ, 75 લાખ લોકોને થશે અસર
રાજકોટ : રાજ્યભરના રેશનિંગ દુકાનદારો આજે થી અનિશ્ચિત સમય માટે હડતાલ પર ઉતર્યા છે.
સરકારે સસ્તા અનાજના દુકાનદારોની મૂળભૂત માંગણીઓ સ્વીકારવામાં નિષ્ફળતા દર્શાવતાં, રેશનિંગ વિતરકોમાં...














