આજનું પંચાંગ/ 25 સપ્ટેમ્બર 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
Leh Protest: લેહમાં હિંસામાં ફેરવાયો યુવાનોનો વિરોધ, 4 મોત-70 ઘાયલ, માંગ શું?
લદ્દાખના રસ્તાઓ પર છેલ્લા ઘણા દિવસોથી યુવાનોની ભીડ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેણે હવે હિંસક સ્વરૂપ લઈ લીધું છે. લેહમાં સોમવારે...
નર્મદા કેનાલ પર સાઈકો કિલરનું એન્કાઉન્ટર, આ કહાની વાંચી રુવાંડા કંપી જશે!
ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક-યુવતી 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે 1.15 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં. ત્યારે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખસે...
કોર્પોરેશનની ચૂંટણી પહેલા સરકારનો મોટો દાવ, ગુજરાતમાં આ રીતે થશે નવા 17 તાલુકાઓની રચના!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્ય સરકારે નવો દાવ ખેલ્યો છે. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી....
હોટેલમાં યુવક-યુવતીઓને બે-ત્રણ કલાક માટે નહીં મળે રૂમ ભાડે, રાજકોટમાં પોલીસે લીધો મોટો નિર્ણય
નવરાત્રીની શરૂઆત સાથે જ પોલીસતંત્ર એક્શનમોડમાં જોવા મળી રહ્યું છે. રાજકોટમાં પોલીસ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ શહેરના ઝોન 2ના DCP રાકેશ...
અમેરિકા અંગે ICCનો મોટો નિર્ણય, USA ક્રિકેટનું સભ્યપદ તાત્કાલિક અસરથી કર્યું રદ ; જાણો...
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ યુનાઇટેડ સ્ટેટ્સને મોટો ફટકો આપ્યો છે. ICC એ તાત્કાલિક અસરથી યુએસએ ક્રિકેટનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. આ નિર્ણય...
આજનું રાશિફળ/24 સપ્ટેમ્બર 2024: આ રાશિના લોકોના જીવનમાં આવશે મોટો ફેરફાર, જાણો તમારું રાશિફળ
મેષ (અ,લ,ઈ)
તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી...
આજનું પંચાંગ/ 24 સપ્ટેમ્બર 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
Navratri 2025: નવરાત્રીના ત્રીજા નોરતે કરો ચંદ્રઘંટા માતાની પુજા, જાણો આજનો સંપૂર્ણ મહિમા
આજે શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના ત્રીજા સ્વરૂપને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે...
અમરેલીની શિક્ષિકા ઉર્મિલાબેન જેબલીયા પહોંચ્યા KBC 17 ના મંચ પર, જાણો તેમની સફળતાની કહાની
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામની સરકારી શાળાની શિક્ષિકા ઉર્મિલાબેન જેબલીયાએ પોતાના ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન...