અમરેલીના બાબરા નજીક રોડ પર યુવાનની નિર્મમ હત્યા, જાણો વિગત
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામ નજીક હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. કરિયાણાથી જીવાપર ગામ તરફ જતા માર્ગ પર અજાણ્યા શખ્સોએ એક યુવકની...
પશ્ચિમ બંગાળમાં મમતાનું શાસનનો આવ્યો અંત ! રાજ્યપાલે લીધો આ મોટો નિર્ણય…
રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભાનું વિસર્જન કરી દીધું છે. બંગાળમાં નવી સરકારની રચનાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. 2026 ની વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ...
તો… TVKના તમામ 108 ધારાસભ્યો રાજીનામું આપશે, જાણો આવું કેમ કહ્યું વિજયે
અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ ( TVK) એ આજે સાંજે ચેતવણી આપી હતી કે જો એમકે સ્ટાલિનની ડીએમકે અથવા ઇ પલાનીસ્વામીની એઆઈએડીએમકે તમિલનાડુમાં...
શું હંટા વાયરસ કોરોના વાયરસની જેમ મહામારી બનશે? WHO એ જાણો શું કહ્યું ,...
આર્જેન્ટિનાથી રવાના થયેલા ડચ ક્રુઝ જહાજ એમવી હોન્ડિયસમાં હંટા વાયરસના પ્રકોપે વિશ્વભરના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઘણા મુસાફરો ગંભીર રીતે બીમાર પડ્યા હતા,...
આજનું રાશિફળ/ 08 મે 2026: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા...
મેષ
આજે તમારે બેસવાની અને આરામ કરવાની-તથા શોખમાં ઓતપ્રોત થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની...
આજનું પંચાંગ/ 08 મે 2026: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
Amreli: ખેડૂતોના પ્રશ્ને જિલ્લા પંચાયતના સદસ્ય વનરાજભાઈ વાળા બન્યા આક્રમક, જાણો શું છે મામલો
બગસરા પીજીવીસીએલ કચેરી એ બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય વીજળી પુરવઠો પૂરો ન પાડવામાં આવતા ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ આવીને ઊભી છે....
બીજી વખત રાજભવનથી ખાલી હાથે પાછા ફર્યા વિજય, રાજ્યપાલ પર લગાવ્યો ગંભીર આરોપ
તમિલનાડુના રાજકારણમાં હાલમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. ટીવીકેના વડા વિજય કુમાર આજે બીજી વખત રાજભવનની મુલાકાતે આવ્યા હતા, પરંતુ આ વખતે પણ તેમને...
ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર ભૂતપૂર્વ DGMOએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પર, ભૂતપૂર્વ ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ તેને ભારતની વ્યૂહાત્મક યાત્રામાં એક નિર્ણાયક ક્ષણ ગણાવી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર...
Amreli: ગીર વિસ્તારમાં સિંહોની પજવણી મામલે વન વિભાગે કરી લાલ આંખ, જાણો DCF...
મેહુલભાઈ ત્રિવેદી, ધારી/ ગીર અને આસપાસના વિસ્તારોમાં એશિયાટિક સિંહોની પજવણી અને હેરાનગતિ કરનાર તત્વો સામે હવે વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે. વન વિભાગના...
















