ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ઉથલપાથલ, ભાજપને લાગ્યો મોટો ફટકો…
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ઉના અને ગીર ગઢડા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ચારથી...
અમરેલી – ભાવનગર રેન્જમાં SMCએ 10 દિવસમાં પાડી ત્રીજી મોટી રેડ, 68 લાખથી વધુનો...
અમરેલી જીલ્લો અને ભાવનગર જીલ્લા રેન્જમાં ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા માત્ર 10 દિવસમાં ત્રીજી મોટી દારૂ રેડ હાથ ધરવામાં આવી છે. સતત કાર્યવાહીથી...
જો કરી….. ભાચાથી ઝડપાઇ નકલી કોલેજ! આ રીતે ઉભી કરી બોગલ કોલેજ…
ઉના તાલુકાના ભાચા ગામમાં આવેલી વી.બી. નાંડોળા B.Ed કોલેજ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હી સ્થિત National Council for Teacher Education (NCTE) દ્વારા કોલેજની...
ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું અવસાન, લાંબા સમયથી હતા બીમાર…
રિંકુ સિંહના પિતાનું અવસાન: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં...
ICC Men’s T20 World Cup: ચેન્નાઈમાં ભારતનો 72 રને ભવ્ય વિજય
Super-8 તબક્કામાં India national cricket teamએ Zimbabwe national cricket team સામે 72 રને પ્રભાવશાળી જીત નોંધાવી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે...
ગીરસોમનાથમાં પેટ્રોલ બોમ્બથી હુમલાનો મામલો : પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં કાઢ્યો વરઘોડો...
ગીરસોમનાથ જિલ્લોમાં ચકચાર મચાવનાર પેટ્રોલ બોમ્બ અને ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. તાલાલા તાલુકાના જાવંત્રીગીર ગામે થોડા દિવસો પહેલા અજાણ્યા શખ્સોએ ફાયરિંગ...
અમરેલી: સાવરકુંડલા જુના બસસ્ટેન્ડ પાસે સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં આગ, ટીવી રીપેરીંગ દુકાનમાં નુકસાન…
અમરેલી: સાવરકુંડલા તાલુકાના જુના બસસ્ટેન્ડ નજીક આવેલ સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કોમ્પ્લેક્ષમાં આવેલી એક ટીવી રીપેરીંગની દુકાનમાં અચાનક આગ...
રાજકોટના પેલેસ રોડ પર આગની દુર્ઘટના: મનમંદિર એપાર્ટમેન્ટમાં આગ લાગતા માતા–પુત્રનું કરુણ મોત…
રાજકોટ: શહેરના પેલેસ રોડ વિસ્તારમાં આવેલ મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ચોથા માળે લાગેલી આ આગમાં 95 વર્ષીય...
ગૌવંશની ગેરકાયદે હેરફેરના મુદ્દે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો કૌશિકભાઈ વેકરિયાએ ભાવુક થઈ આપ્યો જવાબ જાણો...
ગુજરાત વિધાનસભામાં મહીસાગર અને અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ અને ગૌવંશની ગેરકાયદે હેરફેરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ગૃહને...
રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં 1509 મકાનોનું ડિમોલેશન પૂર્ણ, પરંતુ ઉઠ્યા અનેક પ્રશ્નો…
રાજકોટ: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે કોર્પોરેશન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે દિવસ ચાલેલી આ કામગીરી દરમિયાન કુલ...
















