જામનગરમાં બાઈકર્સની રેસ બની મોતની રફતાર! ચેલા-ચાંગા હાઈવે પર ત્રિપલ અકસ્માત, 3નાં મોત
જામનગર નજીક ચેલા-ચાંગા વિસ્તારના હાઈવે પર રવિવારની રાત્રે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાતા ભારે ચકચાર મચી છે. બાઈક, ઓટો રિક્ષા અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં...
ભારતની અર્થવ્યવસ્થાએ મચાવી ધૂમ! GDP ગ્રોથ 7.8%, PM મોદીએ કહ્યું- ‘નિરાશાવાદીઓ ખોટા સાબિત થયા’
વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતા, કાચા તેલના ભાવ અને સપ્લાય ચેઇન સાથે જોડાયેલા પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્રે મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક...
જામનગરના શ્રાવણી મેળા પહેલાં ફાયર વિભાગ એલર્ટ! પ્રદર્શન ગ્રાઉન્ડની તમામ 13 રાઇડ્સનું ચેકિંગ…
જામનગર: શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા પરંપરાગત શ્રાવણી મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મેળામાં મોટી સંખ્યામાં નાગરિકો અને બાળકો મુલાકાત લેતા હોવાથી તેમની...
ગુજરાતમાં ગુટખા અને તમાકુયુક્ત પાન મસાલા વેચનારા સાવધાન! પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાયો
ગુજરાતમાં ગુટખા અને તમાકુયુક્ત પાન મસાલાના ઉત્પાદન તથા વેચાણ સામેનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં તમાકુ અથવા નિકોટીન ધરાવતા ગુટખા...
7 છગ્ગા, 7 ચોગ્ગા અને 92 રન! વૈભવ સૂર્યવંશીએ 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી...
યુવા ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર પોતાની બેટિંગનો જલવો બતાવીને ક્રિકેટ જગતમાં નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન સામેની...
અમરેલી NSUIને મળ્યું નવું નેતૃત્વ: નિકુંજ સોલંકીની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક
અમરેલી જિલ્લા NSUIના નવા પ્રમુખ તરીકે નિકુંજભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની સૂચના અને NSUIના રાષ્ટ્રીય નેતૃત્વની મંજૂરી...
મહેસાણામાં ભાવેશ ઝીલીયા પર હુમલો! સ્કોર્પિયોએ કારને મારી ટક્કર, ફાયરિંગની આશંકાથી ખળભળાટ
મહેસાણાના નાગલપુર ચાર રસ્તા નજીક ચાણસ્માના કુખ્યાત ભાવેશ ઝીલીયા પર હુમલો થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પકવાન હોટેલ અને માધવી પાર્લર નજીક બનેલી...
અંકિત બાલિયાન મર્ડર કેસમાં UP Policeની મોટી કાર્યવાહી, બે શંકાસ્પદ શૂટરો એન્કાઉન્ટરમાં ઠાર
હરિયાણવી ગાયક અને યુટ્યુબર અંકિત બાલિયાનની હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શામલીમાં ગાયકની હત્યા કરનારા ચાર શૂટરોમાંથી બે શંકાસ્પદ આરોપીઓ...
‘એક રાષ્ટ્ર, એક સમય’! હવે આખા દેશમાં એક જ IST સમય, સરકારે કેમ લાવ્યો...
ભારતમાં હવે સમયની ગણતરી અને તેના સત્તાવાર ઉપયોગને વધુ સુસંગત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. સરકારના ગ્રાહક બાબતોના વિભાગે Legal Metrology...
નેપાળમાં વિનાશક પૂર: મૃત્યુઆંક 788 પર પહોંચ્યો, 2,500થી વધુ લાપતા; ભોટેકોશી નદીમાં ફરી વધ્યું...
નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદ સ્થિતિ હજુ પણ ગંભીર છે. શનિવારે ઉપલબ્ધ માહિતી પ્રમાણે મૃત્યુઆંક વધીને 788 થયો છે, જ્યારે...
















