સાવરકુંડલા – મહુવા હાઈવે રોડ પર ગોરડકા ગામ ખાતે સીટી બસ પલ્ટી મારી જતા ” એક મહિલા અને એક પુરૂષ નું ઘટના સ્થળ પર મોત. ” તથા કુલ ૧૩ લોકો ઈજાગ્રસ્ત ૪ ગંભીર ને અમરેલી ખાતે રીફર કરવામાં આવ્યા.
” અકસ્માત માં અવસાન પામનાર. ”
(૧) મહેશભાઈ રવજીભાઈ વાળા ઉ.વ.- ૪૨ રહે.- આસોપાલવ સોસાયટી હાથસણી રોડ સાવરકુંડલા.
(૨) ગૌરીબેન લીંબાભાઈ ચૌહામ ઉ.વ.- ૫૫ રહે.- મણિનગર પાછળ મહુવા રોડ સાવરકુંડલા.
” અકસ્માત ગંભીર ઘાયલ થયેલ 4 ને અમરેલી ખાતે રીફર કરવામાં આવ્યા. ”
(૧) સોહિલભાઈ કાદરભાઈ બેલીમ ઉ.વ.-૨૫ રહે.- સાવરકુંડલા
(૨) મનસુખભાઈ મુળજીભાઈ વાળા ઉ.વ.-૩૫ રહે.- સાવરકુંડલા
(૩) ફૂલદીપભાઈ જીવાભાઈ ભુવા ઉ.વ.-૧૦ રહે.- ચકરાવા
(૪) જીવાભાઈ દાદુભાઈ વાળા ઉ.વ.- ૪૫ રહે.- ચકરાવા
” અકસ્માત માં ઘાયલ ૯ લોકો ને સાવરકુંડલા સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા ”
(૧) જયાબેન ધનજીભાઈ ડોળસીયા ઉ.વ.-૫૦ રહે.- મહુવા
(૨) પૂજાબેન પ્રેમજીભાઈ બારૈયા ઉ.વ.- ૨૮ રહે.- રાજકોટ
(૩) જમનાબેન પ્રેમજીભાઈ બારૈયા ઉ.વ.- ૫૦ રહે.- રાજકોટ
(૪) સોજાબેન છગનભાઈ બાંભણીયા ઉ.વ.-૫૦ રહે.-મહુવા
(૫) ગૌરીબેન શામજીભાઈ ખુમાણ ઉ.વ.-૩૦ રહે.- કેરાળા તાલુકો.- લાઠી
(૬) દેવાયતભાઈ ગીગાભાઈ સૈયડા ઉ.વ.- ૩૫ રહે.- ચકરાવા
(૭) નાજાભાઈ અમરૂંભાઈ ભુવા ઉ.વ.-૫૦ રહે.- ચકરાવા
(૮) ગવુબેન જીતેનભાઈ ચૌહાણ ઉ.વ.-૩૦ રહે.- નવાબંદર
(૯) લાભુબેન મંગાભાઈ બાભણીયા ઉ.વ.- ૪૫ રહે.- નવાબંદર
– અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.