દેશમાં કોરોના વાયરસનો હાહાકાર મચી રહ્યો છે ત્યારે આજે દેશમાં 3,86,315 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે આજે 3,38,439 લોકોએ કોરોનને મહાત આવી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 3780 લોકોના કોરોનથી મૃત્યુ થયા છે હાલમાં ભારતમાં કુલ 34,87,229 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 16,04,94,188 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,06,65,731 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 1,69,51,731 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 2,26,188 લોકોના કોરોનથી મોત થયા છે