કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,81,386 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  3,78,741 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 4106 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

હાલમાં ભારતમાં કુલ 35,16,997  એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 18,29,26,460 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,49,65,436 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,11,74,076 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં  કુલ 2,74,390 લોકોના કોરોનાથી મોત થયા છે.