કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,11,298 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 2,83,135 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 3847 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 24,19,907 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 20,26,95,874 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,73,69,093 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,46,33,951 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 3,15,235 લોકોના કોરોનાથી મોત થયા છે.