કોરોના મહામારીના કારણે ગુજરાતમાં ધોરણ 10 અને 12 ના વિધ્યાર્થીઑ ને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને રીપીટરની પરીક્ષા લેવા અંગેનો નિર્ણય બાકી રાખવામા આવ્યો હતો જેનો નિર્ણય આજે કરવામાં આવ્યો છે. ધો.10-12નાં ગુજ.બોર્ડનાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન તથા તમામ ઉમેદવારોની પરીક્ષા ની તારીખ જાહેર કરવામાં વી છે
કોરોનાનું સંક્રમણ ઘટતા આગામી 15જુલાઈને ગુરુવારથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. પરીક્ષા નું વિગતવાર આયોજન ટૂક સમયમાં જાહેર કરવામાં આવશે







