PM MODI FILE PHOTO
PM MODI FILE PHOTO

આજે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના  વિસ્તરણ પહેલા મોદી મંત્રી મંડળ ના કુલ 13 મંત્રીઓ એ રાજીનામાં આપ્યા છે અને અંદાજે કુલ 43 જેટલા મંત્રીઓ આજે શપથ લેશે.12 મંત્રીઓના રાજીનામાં મંજૂર કરવામાં આવ્યા છે.  રાજીનામાં આપનાર મંત્રીઓના નામ આ મુજબ છે

  • થાવરચંદ ગેહલોત (સામાજિક ન્યાયમંત્રી)
  • ડૉ. હર્ષ વર્ધન (સ્વાસ્થ્યમંત્રી)
  • રમેશ પોખરિયાલ નિશંક (શિક્ષામંત્રી)
  • અશ્વિન ચૌધરી (સ્વાસ્થ્ય રાજ્યમંત્રી)
  • દેબોશ્રી ચૌધરી (મહિલા બાળવિકાસમંત્રી)
  • સદાનંદ ગૌડા (રસાયણમંત્રી)
  • સંતોષ ગંગવાર (શ્રમ રાજ્યમંત્રી)
  • સંજય ધોત્રે (શિક્ષણ રાજ્યમંત્રી)
  • બાબુલ સુપ્રિયો
  • પ્રતાપ સારંગી
  • રતન લાલ કટારિયા
  • રવિશંકર પ્રસાદ
  • પ્રકાશ જાવડેકર ( પ્રસારણ)