બગસરા મેઘાણી હાઈસ્કૂલ ની બાળાઓ રાષ્ટ્રીય કક્ષા યુવા મહોત્સવ માં પ્રસ્તુતિ કરી…
બગસરા,રૂપેશ રૂપારેલીયા / બગસરા ની મેઘાણી હાઈસ્કૂલ ની ધોરણ ૧૧ની બાળા ઓએ દિલ્હી ખાતે ઓપન રાષ્ટ્રીય કક્ષાના યુવા મહોત્સવ માં ગુજરાતી લોક ગીત 'મણિયારો'...
ગુજરાતની પ્રાકૃતિક ખેતીની સુવાસ અમરેલીથી ઓડિશા સુધી પહોંચશે, જાણો વિગત
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘એક્સપોઝર વિઝિટ પ્રોગ્રામ’ અંતર્ગત આજે ઓડિશા સરકારના ગ્રુપ-એ તથા ગ્રુપ-બીના ઉચ્ચ અધિકારીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ...
અમરેલી સામાજિક વનીકરણ વિભાગ અંતર્ગત કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા…
અમરેલી તા. ૧૩ જાન્યુઆરી,૨૦૨૬ (મંગળવાર) -* સમગ્ર જિલ્લામાં તા. ૨૦ જાન્યુઆરી,૨૦૨૬ સુધી કરૂણા અભિયાન-૨૦૨૬નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અભિયાન અન્વયે અબોલ પક્ષીઓનું...
ગુજરાત પોલીસની GP-SMASH પહેલ: સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોની ફરિયાદોનું ઘરે બેઠા ઝડપી નિરાકરણ
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે ૦૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ શરૂ કરાયેલી GP-SMASH (Gujarat Police - Social...
Ahmedabad: ત્રાગડમાં આવેલ છે અનોખું કઢી ખીચડી કોર્નર….. જ્યાં સ્વસ્તિક ભોજન સાથે વહેંચાય...
આજની ફાસ્ટ ફોરવર્ડિંગ લાઈફમાં ફૂડ પણ ફાસ્ટ બની ગયું છે... સાદા સાત્વિક ભોજનનું સ્થાન હવે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ લઈ રહ્યું છે આ...
Amreli : ભાડેરમાં મળેલ મૃતદેહ અંગે થયો મોટો ખુલાસો, પિતાએ જ પુત્રની હત્યા કરી...
ગઇકાલે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગ્રામ્ય વિસ્તારમાં ડાટેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું. જેને લઈને મોટો ખુલાસો થયો છે. ગાઈ કાલે મૃતદેહ...
બગસરાના પ્રાણ પ્રશ્નોને લઈ બગસરા ચેમ્બર ઓફ કોમર્સ પહોચ્યુ ગાંધીનગર, Dy.Cm. હર્ષ સંઘવીને...
બગસરા રૂપેશ રૂપારેલીયા/ બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા.૩૦/૧૨/૨૦૨૫ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સાથે બગસરાના પ્રાણ પ્રશ્નોને લઇ બેઠક કરી...
ધારી ખાતે કૉંગ્રેસ સ્થાપના દિવસની કરાઈ ઉજવણી
આજરોજ કોંગ્રેસ પાર્ટી ના 141 માં સ્થાપના દિવસની ધારી તાલુકા કૉંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી . ધારી તાલુકા કૉંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરી...
ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપના પ્રમુખની જાહેરાત બાદ છેલ્લા ઘણા સમયથી સંગઠનના માળખાની ચર્ચાઓ ચાલી રહી હતી. અનેક અટકળો બાદ આજે સત્તાવાર ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠનું માળખું...
રાજુલાની સૌરભ સાહિત્યના સ્થાપક કવિ શશિભાઈ રાજ્યગુરુને ‘ બાલકૃષ્ણ દવે એવોર્ડ-2025’ થયો એનાયત
અમરેલી જીલ્લાના ચિત્તલના પનોતા પુત્ર સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર સ્વ.બાલકૃષ્ણ દવેની સ્મૃતિમા વિદ્યા ભારતી ટ્રસ્ટ પ્રેરિત, બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા આયોજીત લોક સાહિત્યના પ્રચાર અને...
















