google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, September 10, 2026

ગીર પૂર્વમાં ખુલ્લા કૂવામાં પડેલા સિંહનું સફળ રેસ્ક્યૂ, વન વિભાગે બચાવ્યો વનરાજનો જીવ

0
મેહુલ ત્રિવેદી, ધારી/   ગીર પૂર્વ વન વિભાગના જસાધાર રેન્જ હેઠળના નાના સમઢિયાળા ગામમાં 2થી 3 વર્ષનો સિંહ ખુલ્લા કૂવામાં પડી ગયો હતો. ઘટનાની જાણ...

Jamnagar : ખેડૂતો માટે ખુશખબર… જંત્રી નહીં, હવે બજારભાવથી મળશે ટ્રાન્સમિશન લાઇનનું વળતર; લાખોમાં...

0
જામનગર જિલ્લામાં પાવર ટ્રાન્સમિશન લાઇનના કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે વળતર મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં મળેલી માર્કેટ રેટ કમિટીની...

Ahmedabad : લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, વીડિયો બનાવી પરિવારને મોકલ્યો

0
અમદાવાદ: દસક્રોઈ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા સાથે કથિત યૌન શોષણ અને તેની જાણ બહાર વીડિયો બનાવવાના આરોપમાં નરોડા પોલીસે એક યુવકની...

Amreli : ઈદ-રક્ષાબંધન-જન્માષ્ટમી પહેલાં બગસરા PI ગોલવેકરનો કડક સંદેશ, વીડિયો વાયરલ

0
અમરેલી/બગસરા: તહેવારોના માહોલ વચ્ચે અમરેલી જિલ્લાના બગસરામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા શરૂ થઈ છે. વીડિયોમાં બગસરા...

સચિવાલયથી યુનિવર્સિટી સુધી બદલાશે નિયમ: સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક ફાઈલ પર પ્રતિબંધની શરૂઆત

0
પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ કાર્યપ્રણાલીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક આધારિત ફાઈલ અને ફોલ્ડરના ઉપયોગને તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય...

Amreli: જાફરાબાદમાં મકાનમાં ઘૂસી સિંહણે કર્યો શિકાર! વાછરડીનું મારણ CCTVમાં કેદ, વીડિયો વાયરલ

0
મેહુલ ત્રિવેદી, ધારી/ અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રહેણાક વિસ્તારમાં સિંહણની અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ક્રિષ્ના સોસાયટીમાં એક રહેણાક મકાનમાં ઘૂસી સિંહણે વાછરડીનું મારણ...

રાજકોટથી દેશના જવાનો સુધી પહોંચશે પ્રેમનું બંધન, ‘બંધન ફોર ભારત’માં 70 હજારથી વધુ રાખડીઓ...

0
દેશની સરહદો પર તૈનાત જવાનો તહેવાર હોય કે ખાસ પ્રસંગ, પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષાની જવાબદારી નિભાવતા હોય છે. રક્ષાબંધન જેવા લાગણીસભર તહેવારના દિવસે...

સોમનાથ મંદિરસમીપ ધર્મશાળામાં મુંબઈના યાત્રિકને ચક્કર આવતા નીચે પટકાયા, CCTVમાં કેદ થઈ ઘટના…

0
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં મંદિર નજીક આવેલી પ્રજાપતિ ધર્મશાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈથી સોમનાથ દર્શન માટે આવેલા એક યાત્રિકને અચાનક ચક્કર...

જામનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટ, મગફળીના ઉભા પાક પર રોટાવેટર ફેરવવાની નોબત…

0
જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે 30 ટકા જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં...

સિહોરમાં ST બસનો ગંભીર અકસ્માત: બ્રેક ફેઈલ થતાં બે મહિલાના મોત…

0
ભાવનગર જિલ્લાના સિહોરમાં બુધવારે ટાણા-વરલ રૂટની રાજ્ય પરિવહન નિગમની (ST) બસ સાથે ગંભીર અકસ્માત સર્જાતા બે મહિલાના મોત થયા છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.