ભાવનગર નવાપરા ફાયરિંગ કેસ: ઇન્ડિયા હાઉસમાં પોલીસનું સર્ચ ઓપરેશન, વિદેશી વાંદરો અને હરણના શીંગડા...
ભાવનગરમાં નવાપરા વિસ્તારમાં થયેલા ફાયરિંગ પ્રકરણને લઈને પોલીસ તંત્રે તપાસ તેજ બનાવી છે. કેસમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ભાવનગર પોલીસ દ્વારા ઇન્ડિયા હાઉસ...
Amreli: CM ભૂપેન્દ્રભાઈ પટેલની અમરેલી જિલ્લાના નાગરિકોને રૂ. 707 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ
અમરેલી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપતા અને જન સુખાકારીના રૂ. 700 થી વધુ કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત...
Amreli: ધારી તાલુકાના દહિડા ગામે ₹70 લાખના સુવિધાપથનું MLA જે.વી. કાકડિયાના હસ્તે ખાતમુહૂર્ત,...
ધારી તાલુકાના દહિડા ગામે વિકાસને નવી દિશા આપતા ₹70 લાખના ખર્ચે બની રહેલા સુવિધાપથ (સુવિધા માર્ગ)નું ખાતમુહૂર્ત ધારાસભ્ય જે.વી. કાકડિયા ના હસ્તે કરવામાં આવ્યું...
માછીમારોના હિતમાં સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ડીઝલ ભાવમાં ભારત પેટ્રોલિયમ દ્વારા કરાયેલો રૂ. ૨૨.૪૩નો...
ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમાર ભાઈઓના આર્થિક હિતોના રક્ષણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ભારત...
પ્રદેશ ભાજપના અગ્રણી મનીષ ભટ્ટનો તા.22 માર્ચ, રવિવારના રોજ જન્મદિન
રાજકોટનાં જાહેર જીવનનાં અગ્રણી, રાજકોટ શહેર ભાજપનાં પૂર્વ ઉપાધ્યક્ષ, પ્રદેશ ભાજપના અગ્રણી મનીષ ભટ્ટ યશસ્વી જીવનના 55 વર્ષ પૂર્ણ કરી તા.22 માર્ચ, રવિવારના રોજ...
કચ્છના મુંદ્રા પોર્ટ પર ‘જગ લાડકી’ તેલ ટેન્કરનું સફળ આગમન, 80 હજાર ટનથી વધુ...
જિલ્લાના મુંદ્રા પોર્ટ પર ‘જગ લાડકી’ નામનું વિશાળ ભારતીય તેલ ટેન્કર યુએઈ (UAE)થી કાચું તેલ લઈને સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ જહાજમાં આશરે 80,886...
રાજકોટ બન્યું બિહાર : જાહેરમાં ૩ યુવકો પર કરાયો કુહાડી વડે હુમલો, એકનું સારવાર...
રાજકોટ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. જાહેરમાં ત્રણ યુવકો પર કુહાડી વડે હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ...
કચ્છમાં ડબલ મર્ડરથી ચકચાર : નખત્રાણા તાલુકાના ખાંભલા ગામમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, યુવતીના...
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામમાં પ્રેમ સંબંધને લઈને થયેલા ડબલ મર્ડરથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રેમી અને પ્રેમિકાની નિર્દયતાથી હત્યા કરી...
ગીર સોમનાથ જીલ્લામાં AAPના 35થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું…
ગીર સોમનાથ : જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના 35થી વધુ નેતાઓએ પક્ષ છોડીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં...
ભવિકાબેન હિરપરાનું મોરારીબાપુના હસ્તે કરાયું સન્માન, જાણો વિગત
આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે પ.પૂ.શ્રી મોરારીબાપુની દિવ્ય ઉપસ્થિતી અને સ્વહસ્તે પ્રતિભા સંપન્ન મહિલા સન્માન શ્રી બાળ કેળવણી મંદિર બગસરા તથા જયોતિ મહિલા વિકાસ સંગઠન...
















