google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Friday, September 11, 2026

રામના ધામમાં પહોચ્યા ‘લંકેશ’, રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

0
રામાયણ સિરિયલ (ramayan serial)માં રાવણ (ramayan serial ravan)નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી (arvind trivedi)ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં...
saurastra university

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વના અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

0
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં પત્રકારત્વનો PGDMC અને MJMC અભ્યાસક્રમ ચાલી રહ્યો છે જેમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભકરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં...

લખીમપુરમાં ખેડૂતો પર થયેલી હિંસાના વિરોધમાં રાજકોટમાં NSUI દ્વારા ચક્કાજામ

0
ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ગતરોજના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રીના પુત્રએ ખેડૂતો પર ગાડી ફેરવી દેતા નરસંહાર સર્જાયો હતો જેના પડઘા...

મુખ્યમંત્રીએ જામનગર માટે કરી મહત્વની જાહેરાત: જામનગર ફાટકમુક્ત તરફ

0
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ ૧૦૦.૯૮ કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી...

ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શન મોડમાં:ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરાશે

0
કોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ઉદ્યોગસાહસિકો માટે ગુજરાતના ૩૩ જિલ્લામાં MSME લોન મેળો યોજાશે

0
ગુજરાત સરકાર MSME કમિશનરની કચેરીદ્વારા સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC) ના સહકારથી ગુજરાતના ઉદ્યોગસાહસિકોના લાભ માટે આગામી તા. ૬ ઓકટોબર ૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦...

‘તારક મહેતા’ ફેમ નટુકાકાનું નિધન, ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરો શોક

0
'તારક મહેતા' ફૅમ નટુકાકા એટલેકે ઘનશ્યાન નાયકનું 77 વર્ષની ઉંમરે આજે અવસાન થયું છે, છેલ્લાં થોડા સમયથી કેન્સરની સારવાર ચાલી રહી હતી તેમણે ગત...

વિધાનસભાનું સત્ર એક અઠવાડિયા માટે લંબાવવાની વિપક્ષની માંગણી છતાં સરકાર સહમત ન થઈ એ...

0
ગુજરાત વિધાનસભનું ચોમાસુ સત્ર આગામી તારીખ ૨૭-૯-૨૦૨૧ને સોમવારના રોજથી બે દિવસનું ટૂંકું સત્ર શરૂ થઈ રહ્‌યું છે, જે અન્‍વયે મળેલ કામકાજ સલાહકાર સમિતિની બેઠક...

ખેલૈયા થઈ જાવ તૈયાર, નવરાત્રિને લઈ સરકારે કર્યો મહત્વનો નિર્ણય

0
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં...

નીતિન પટેલનું પત્તું ફરી કપાયું, ગુજરાતનો તાજ ભુપેન્દ્ર પટેલના શિરે

0
ગુજરાતનાં મુખ્યમંત્રી પદ પરથી ગઈ કાલે વિજય રૂપાણી એ રાજીનામું આપ્યા બાદ છેલ્લા 24 કલાક થી મુખ્યમંત્રી પદની રેસમાં અનેક લોકોના નામોની ચર્ચા ચાલી...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.