શ્રી કૈલાશધામ શંકરાચાર્યનગર “ખેડા”મુકામે ભગવતી રાજરાજેશ્વરી માં ત્રિપુરસુંદરી અને માં ભદ્રકાળીના સાનિધ્યમાં ભવ્ય નવરાત્રી...
સનાતન ધર્મમાં ભગવતી શક્તિની ઉપાસનાનું પર્વ એટલે આસો નવરાત્રી. શ્રી શારદાપીઠ દ્વારકાની શાખા "શ્રી કૈલાશધામ- શંકરાચાર્યનગર ખેડાના" ઉપક્રમે, અનતશ્રી વિભૂષિત પશ્ચિમામનાય સામવેદીય દ્વારકાશારદાપીઠાધીશ્વીર જગદગુરુ...
Amreli : ધારીમાં તસ્કરોએ ફેકી રહ્યા છે પોલીસને પડકાર ! વધુ એક દુકાનના તૂટયા...
અમરેલી જિલ્લાનો ધારી શહેર છેલ્લા થોડા દિવસોથી સતત ચોરીના બનાવોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ હાર્દસમા બગીચા સામે આવેલી એક મોબાઈલ શોપના તાળા તોડી...
Amreli: બગસરા SBI બેન્કમાં લાગી અચાનક આગ, લોકોના શ્વાસ ચડ્યા અધ્ધર
બગસરા શહેરમાં SBI બેન્ક શાખામાં આગ લાગતા ફાયર બ્રિગેડ, પોલીસ અને PGVCLની ટીમ ઘટના સ્થળે દોડી આવી – સદનસીબે કોઈ જાનહાનિ નથી
અમરેલી જિલ્લાના બગસરા...
Amreli: ધારીમાં થયેલ ચોરીની ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ
અમરેલી, અશોક મણવર/ ધારી શહેરમાં ગર્લ્સ હાઇસ્કૂલ સામે આવેલી યોગી ચેમ્બરમાં તસ્કરોના આતંકથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. એક જ રાતે યોગી ચેમ્બરમાં આવેલી...
અમરેલીના રાજકારણમાં અણધાર્યું થવાના એંધાણ, જૂની-નવી ભાજપના ડખામાં નવા જૂનીના વાવડ
અમરેલી જિલ્લાનું રાજકારણ હમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આપનાર અમરેલીનું રાજકારણ મોટા ઉથલ પાથલ થવાના એંધાણ છે. પહેલા કરેલા ભરતીમેળાનું અમરેલી...
ખાંભા તાલુકાના દાઢીયાળી ગામના અકસ્માતે મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનોને ₹20 લાખ ઇન્સ્યોરન્સ આપતું SBI...
ખાંભા તાલુકાના દાઢીયાળી ગામના નિવાસી ઉનડભાઈ મોભનું અકસ્માતમાં દુર્ભાગ્યવશ અવસાન થયું હતું. ઉનડભાઈ પાસે SBI જનરલ ઇન્સ્યોરન્સની પોલિસી હાજર હતી. તેમના અવસાન બાદ પોલિસી...
ઈશ્વરિય અંશના હસ્તે પ્રકૃતિનું જતન, મિશ્વા સંઘાણીના જ્ન્મદિવસની અનોખી ઉજવણી
ઈશ્વરિય અંશના હસ્તે પ્રકૃતિનું રોપણ કેટલું સુંદર લાગે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ સહિતની અનેક સમસ્યાઓ છે ત્યારે આપણો પ્રયાસ હોય બને તેટલી...
News Hotspot ના લેખક અને સનાતન પુરાણ કથા પ્રવક્તા પૂ. ભરતભાઈ શાસ્ત્રી ધારીવાળાનો આજે...
શાસ્ત્રી કથાકાર શ્રી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા સનાતન પુરાણ કથા પ્રવક્તા પૂ. ભરતભાઈ શાસ્ત્રી ધારીવાળા ( બામટા)ને જન્મ દિવસ નિમિત્તે તેમનું જીવન...
હર્ષ સંઘવીનું પોલીસને સૂચન, બાપનો રસ્તો સમજી રેસિંગ કરનારા સામે પગલાં ભરો
અમદાવાદ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ સાથે જ ગૃહરાજ્ય મંત્રીના હસ્તે...
જેનીબેન ઠુંમરનો સરકારને સણસણતો સવાલ, ખેડૂતોની સરકાર કે અદાણી અંબાણીની?
રાજ્યની સરકાર સતત ખેડૂતો માટે અનેક પ્રકારના વાયદાઓ કરે છે પણ તેને નિભાવી શક્તી નથી. અમરેલીના ખેડૂતોને સરકારે ફરી સહાયમાં ઠેંગો બતાવ્યો છે. ગુજરાતની...
















