ગુજરાતના ચકચારી બીટકોઈન કૌભાંડમાં પૂર્વ MLA નલિન કોટડીયા સહિત 14ને આજીવન કેદ
કરોડોના બિટકોઈન કૌભાંડના વમળમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ફસાયા છે. રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જનાર બિટકોઈન કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને દોષિત જાહેર કરવામાં...
‘વાઇબ્રન્ટ સમિટ’ને લઇ મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' શરૂ કરી હતી. આનાથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળી. એટલું જ નહીં,...
આદીવાસીઓના આસ્થાના કેન્દ્રો સહિત ધાર્મિક સ્થળોનો થશે વિકાસ, છોટાઉદેપુરના ધારાસભ્યની રજુઆત લાવી રંગ
છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાવીજેતપુર અને બોડેલી તાલુકાના આદિવાસીઓના આસ્થાના કેન્દ્રો જેમ કે પાવીજેતપુરનો ડુંગરવાટ ગામનો માખણીઓ પર્વત, પૌરાણિક મંદિર પથ્થરનો માંડવો પર્વત ઉપરના બે...
બગસરામાં રુ.૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રીએ કર્યું લોકાર્પણ, હવે ડાયાલિસિસ...
અશોક મણવર, અમરેલી તા.૨૫ જુલાઈ ૨૦૨૫ (શુક્રવાર) ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે આજે અમરેલી જિલ્લાના બગસરામાં રુ.૪.૫૨ કરોડના ખર્ચે અદ્યતન સવલતોથી સજ્જ સામૂહિક...
ધારીમાં ૪.૬૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રીએ કર્યું લોકાર્પણ,...
જિલ્લાના બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કર્યા બાદ મંત્રીએ ધારી ખાતે રુ.૪.૬૭ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રને નાગરિકો માટે ખુલ્લુ મૂક્યું હતું....
બગસરામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂકનો વિવાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુધી પહોંચ્યો
અશોક મણવર, અમરેલી/ બગસરા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ભાજપના હોદ્દેદારોની નિમણૂક બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. છેવટે આ મુદ્દાની રજૂઆત જિલ્લા ભાજપ પ્રમુખને કરવામાં...
અમરેલીમાં પાઠક સ્કૂલ નજીક સ્કૂલ વાનમાં આગ ભભૂકી, લોકોના જીવ અધ્ધર
અશોક મણવર, અમરેલી/ અમરેલી શહેરના ઊર્જાનગર વિસ્તારમાં આવેલા પાઠક સ્કૂલ નજીક આજે એક સ્કૂલ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મચાફાટ મચી ગયો હતો. બપોરના...
AAP MLA ઉમેશ મકવાણાએ રાજીનામુ આપ્યુ તો પાર્ટીએ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, કોણે...
વિસાવદર પેટાચૂંટણી જીતીને ઉત્સાહમાં આવેલી આમ આદમી પાર્ટીને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો ઝટકો આપ્યો છે. ઉમેશ મકવાણાએ પાર્ટીની તમામ જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું...
ધોરાજીના છાડવાવદર ગામે વીજળી પડતાં બે પશુના મોત…
ધોરાજીના છાડવાવદર ગામે વીજળી પડતાં બે પશુના મોત...
ગઈકાલે રાજકોટ સાંજે જીલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે અનેક જગ્યાઓ પર...
અમરેલી: ધારીની એક અનકહી કહાની… જાણો કેમ બનાવ્યું શહીદ વનકર્મીનું મંદિર
વર્ષ ૧૯૮૦માં દિલીપસિંહ હિંમતસિંહ સોલંકી ધારીના વનવિભાગમાં RFO (રેન્જ ફોરેસ્ટ ઑફિસર) તરીકે ફરજ બજાવતા હતા. તેમનો જન્મ ૨૨ એપ્રિલ ૧૯૫૫ ના રોજ લુણાવાડા ખાતે...
















