google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Monday, April 13, 2026

બગસરા સમસ્ત રઘુવંશી પરિવારનું ગૌરવ વધારતો ક્રિષ્નાંશ ચંદારણા

0
બગસરા, રૂપેશ રૂપારેલિયા/  બગસરાના રઘુવંશી પરિવારના ભરતભાઈ આર. ચંદારાણાનો પુત્ર ક્રિષ્નાંશ એ ગેટ એક્ઝામ ૨૦૨૩ માં ૨૧૭ માં રેન્ક થી ઓલ ઈન્ડિયા માં પાસ...

બાબરા ખાતે બાઈક રેલીના માધ્યમથી જાગૃત્તિ પ્રસરાવવામાં આવી: કાર્યક્રમમાં યુવાઓ સહભાગી બન્યા

0
શ્યામ સેદાણી, બાબરા/ તા.૨૦ નવેમ્બર, ૨૦૨૪ (બુધવાર) સ્વીપ અને ટીપ એક્ટિવિટી અન્વયે ખાંભા સ્થિત સરકારી કોલેજ ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. સાથે બાબરા...

અમરેલીમાં અસલી પોલીસે કરી નકલી પોલીસની ઘરપકડ, જાણો શું છે મામલો

0
રાજ્યમાં નકલીનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ નકલી ખાદ્ય પદાર્થ, નકલી અધિકારી નકલી ઓફિસ બાદ હવે અમરેલીમાંથી નકલી પોલીસ બની ફરતો વ્યક્તિ ઝડપાયો છે....

ચલાલા મા ચંપુભાઇ ધાધલના નિવાસસ્થાને “તુલસી વિવાહ” નો પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો

0
પ્રકાશભાઈ કારીયા, ચલાલા/ તા.  19/11 ચલાલા મા ક્ષત્રિય સમાજ ના આગેવાન અને નગરપાલિકા ના જાગૃત પુર્વ સદસ્ય   ચંપુભાઇ અમરુભાઇ ધાધલને ત્યા "તુલસી વિવાહ" નો ધાર્મિક...

CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, રિવાઈઝડ NAની જંત્રીમાં કર્યો મોટો ઘટાડો

0
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈ પણ હેતુ માટે...

Amreli: લીલીયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ ધરી દીધા રાજીનામાં, કહ્યું- કોઈ કામ જ...

0
અમરેલી જિલ્લાનું રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખુદ નેતાઓના કામ ન થતાં હોવાની અનેક વખત વાત સામે આવી છે. આ દરમિયાન હવે...

ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા અજયભાઈ વાળાની સહમહામંત્રી તરીકેની નિમણૂકને આવકારતા ભરતભાઈ વાળા

0
રાજ્યમાં ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકા માંથી અજયભાઈ વાળાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી...

Amreli: વડિયામાં બિસ્માર રોડને લઈને કોંગ્રેસ રસ્તા પર ઉતરી, રામધૂન બોલાવીને કર્યો અનોખો વિરોધ

0
બીસ્માર રોડ લોકો માટે મહામુસીબત બની ચૂક્યા છે. અનેક લોકો રોડના કારણે અકસ્માતનો ભોગ બને છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના વડીયાથી બાટવા દેવલીનો બિસ્માર...

ખ્યાતિકાંડ બાદ સરકારની મોટી કાર્યવાહી…. અમદાવાદ, ગિરસોમનાથ, વડોદરા, રાજકોટ અને સુરતની 7 હોસ્પિટલ...

0
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમોડમાં જોવા મળી રહી છે. સરકારે હોસ્પિટલો પર તવાઈ બોલાવી છે. રાજ્ય સરકારે એક સાથે સાત હોસ્પિટલને...

જો ઇકોઝોન નાબૂદ નહિ થાય તો પરમિટથી થતા સિંહદર્શનને બંધ કરાવીશું: પ્રવીણ રામ

0
સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.