google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Monday, April 13, 2026

અંબાજીના ત્રિશૂળિયા ઘાટમાં ત્રિપલ અકસ્માત, 37 લોકો ઇજાગ્રસ્ત

અંબાજી નજીક આવેલ ત્રિશુલિયા ઘાટી પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના યાત્રિકોની લક્ઝરી બસે મેક્સ ગાડી...
OPS

OPSને લઈને સરકારની મોટી જાહેરાત, 60 હજાર કર્મીઓને મળશે લાભ, હજુ કેટલા પ્રશ્નો યથાવત?

ગુજરાત સરકારે ઓલ્ડ પેંશન સ્કીમ(OPS) અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં 1 એપ્રિલ 2005 પહેલા નોકરીએ લાગેલા તમામ કમર્ચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવશે. સરકારના...

ગુજરાત કેડરના 8 IPS અધિકારીઓને અપાયું પોસ્ટિંગ, ધારી સહિત આ 8 જગ્યાઓ નવી...

ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં તેમને પોસ્ટિંગ આપવામાં આવી છે. વર્ષ 2021 અને 2022 ની બેચના આ આઈપીએસ અધિકારીઓએ હૈદરાબાદ રાષ્ટ્રીય...

અમરેલીના પાડરસીંગામાં ખેડૂતે કારને આપી અનોખી વિદાઇ, સંતોની હાજરીમાં આપવામાં આવી સમાધિ 

0
અમરેલીના પાડરસીંગામાં ખેડૂતે કારને આપી અનોખી વિદાઇ, સંતોની હાજરીમાં આપવામાં આવી સમાધિ  અમરેલી જિલ્લાના પાડરસીંગા ગામમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખેડૂતે...

અમરેલી જીલ્લા રધુવીર સેના દ્રારા અમરેલીમા લગ્નોત્સુક પરિચય મેળાનો કાર્યક્રમ યોજાશે

અમરેલી જીલ્લા રધુવીર સેના અમરેલી જીલ્લા રધુવંશી સમાજની એકતા,સંગઠન,એજ્યુકેશન,આરોગ્ય, તેમજ સામાજીક ઉત્થાન માટે કામ કરી રહી છે.ત્યારે સમસ્ત રધુવંશીસમાજ માટે અમરેલી જીલ્લા રધુવીર સેના...

ચલાલામા સમસ્ત કાનાણી પરીવાર દ્રારા ખોડીયાર માતાજીનો ૧૭ મો પાટોત્સવનુ ભવ્ય આયોજન

ચલાલા મા વર્ષોની પંરપંરા મુજબ આ વર્ષે પણ સમસ્ત કાનાણી પરીવાર દ્રારા આયોજીત સમસ્ત કાનાણી પરીવાર ના કુળદેવી આઈ શ્રી ખોડીયાર માતાજી નો નવ...

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ લવ બર્ડ્સ લગ્નગ્રંથીએ જોડાશે, કરી સત્તાવાર જાહેરાત

ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે. આ કારણકે, મલ્હાર અને પૂજાએ તેમના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયાના...

સુરેન્દ્રનગરના દસાડા પાસે બૂટલેગરની દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSIનું અકસ્માતમાં મોત, જાણો શું...

ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે અને બીજી તરફ બુટલેગરો અવનવા રસ્તાઓ અપનાવી વિદેશી દારૂ રાજ્યમાં લાવીને વેચાણ કરી રહ્યાં છે. ત્યારે બુટલેગરો પર લગામ...

અમરેલી: કારમાં ચાર બાળકોના શ્વાસ રૂંધાવાથી થયા મોત, જાણો શું છે ઘટના

અમરેલી તાલુકાના રાંઢીયા ગામે કારમાં શ્વાસ રૂંધાવાથી એક જ પરિવારના ચાર બાળકોના મોત નીપજ્યા છે. ચારેય બાળકો કારમાં રમતા હતા અને આ દરમિયાન ગેટ...

AAPના પ્રદેશ કાર્યાલયમાં તસ્કરો ત્રાટક્યા, મહત્ત્વના ડોક્યુમેન્ટ ચોરાયાની આશંકા

રાજ્યમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન ચોરી હવે તસ્કરોએ લોકોના ઘરના બદલી આ વખતે રાજકીય પક્ષના કાર્યાલયને નિશાન બનાવ્યું છે. અમદાવાદમાં...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.