અજયભાઈ વાળાએ લાખાપાદરમાં ચેકડેમમાથી માટી ઉપાડવા કરી ધારદાર રજૂઆત, જાણો શું કહ્યું
લાખાપાદર ગામના ગામવાસીઓ માટે ગામના પ્રકૃતિક સંસાધનોમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતા ચેકડેમમાં છેલ્લા કેટલાક સમયથી પર્યાપ્ત પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતો નથી. ચોમાસામાં વરસાદી પાણીના યોગ્ય...
ધારીના વિકાસ માટે બ્રોડગેજ લાઇન અને નવા ફાટક મંજુર કરાવવાની મહત્વપૂર્ણ રજૂઆત
ધારી, તા. 15 એપ્રિલ – ધારીમાં લોકલ વિક્સિત માળખાકીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલમાં જ ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, નવનિયુક્ત...
ધારીના ચલાલા નજીક ખાનગી બસ પલ્ટી: 18 મુસાફરો ઇજાગ્રસ્ત…
ધારીના ચલાલા નજીક ખાનગી બસ પલ્ટી: 18 મુસાફરો ઇજાગ્રસ્ત...
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નજીક ગત મોડી રાત્રે થયેલી ગંભીર બસ અકસ્માતની ઘટનામાં 18 મુસાફરો...
શ્રી બોઘરયાણી ખોડીયાર માતાજી મંદિરે સુરેશભાઈ પાનસુરીયા પરિવાર દ્વારા ભવ્ય શ્રી હનુમાનજી મહારાજ પ્રાગટ્ય...
સાવરકુંડલા તાલુકાના બોઘરયાણી ગામ પાસે શ્રી બોઘરયાણી ખોડીયાર માતાજી મંદિરે શ્રી હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારણદાસ બાપુના સાનિધ્યમાં...
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા બાળકો માટે ‘કલામૃતમ-2025’ સમર કેમ્પનું આયોજન
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા ઉનાળું વેકેશન દરમિયાન બાળકો રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃતિઓમાં રચ્યાપચ્યા રહે તે માટે કલામૃતમ-2025 સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા....
અમદાવાદ: ખોખરામાં પરિષ્કર 1 બિલ્ડિંગ લાગી ભીષણ આગ, જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી કૂદયા: જુઓ...
અમદાવાદના ખોખરા વિયસ્તરની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આગને કારણે ધુમાડાના ગોટેને ગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો...
ભૂક્કા કાઢતી ગરમીમાં અંબાલાલ પટેલે કરી આંધી-વંટોળ સાથે વાવાઝોડાની આગાહી!
રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમી ભુક્કા બોલાવી રહી છે, લોકો ગરમીથી રાહત મેળવવા માટે હવાતિયા મારી રહ્યાં છે એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઠંડક કરાવે...
ગોપાલ ઇટાલિયાએ રાજકીય લાભ ખાટવા હોસ્પિટલ માટે આપ્યું હતું આવેદન ! ભૂપત ભાયાણીનો મોટો...
વિસાવદરની પેટા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ...
પાણીના ફિલ્ટરમાં સેલ્ફોસનું પાઉચ ભેળવી એકસાથે 118 રત્નકલાકારોની હત્યાનું કોણે રચ્યું ષડયંત્ર?
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પાણીમાં ઝેર ભેળવી દઈને એકસાથે 118 રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ફિલ્ટરનું પાણી પીધા બાદ એક સાથે 118 જેટલા રત્નકલાકારોને...
બ્લૂ રે એવિએશને મહેસાણા એરફિલ્ડ ખાતે તેના ફ્લાઈંગ ટ્રેનિંગ ઓપરેશન્સ શરૂ કર્યા…
બ્લૂ રે એવિએશને મહેસાણા એરફિલ્ડ ખાતે તેના ફ્લાઈંગ ટ્રેનિંગ ઓપરેશન્સ શરૂ કર્યા...
05 April 2025: બ્લૂ રે એવિએશનને આ જણાવતા ઘણો આનંદ થાય છે કે...
















