google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, September 10, 2026

બગસરાના માણેકવાડા ખાતે સાવન પેટ્રોલિયમ દ્વારા ખેડૂતોને ડીઝલ સાથે ઓઇલ આપતા હોબાળો, આપના નેતા...

રૂપેશ રૂપારેલીયા, બગસરા/ બગસરા તાલુકા ના માણેકવાડા ખાતે આવેલ ભારત પેટ્રોલિયમ નો સાવન પેટ્રોલ પંપ દ્વારા ખેડૂતો ને ૨૦લીટર ડીઝલ ઉપર ફરજિયાત રૂ400 ની...

Amreli : કેરાળા નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે ભયંકર અકસ્માત, 3ના ઘટનાસ્થળે...

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા નજીક લાઠી...

અમરેલીના જાફરાબાદ દરિયામાં માછીમારી પર પ્રતિબંધ, પરિપત્ર જાહેર

મેહુલભાઈ ત્રિવેદી, ધારી/ અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાઈ વિસ્તારમાં માછીમારી ન કરવા માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા પરિપત્ર બહાર પાડી આ...

જસદણ પેટ્રોલ પંપ ખાતે આખી રાત ઉજાગરો કરી લાઇનમાં ઊભા રહેનાર ખેડૂતોને મળે છે...

જસદણ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર રાત્રિના આઠ વાગ્યાથી સવાર સુધી ખેડૂતો ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહી આખી રાત ઉજાગરો કરી રહ્યા...

અમરેલી જિલ્લા પંચાયતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી, પ્રમુખ પદે દક્ષાબેન ચોડવડીયા અને ઉપપ્રમુખ પદે મહાવીરભાઈ...

મેહુલભાઈ ત્રિવેદી, ધારી/ અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ તથા જિલ્લા સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઈ હતી, જેમાં અમરેલી જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની...

અમરેલી નગરપાલિકા સભ્ય પૂર્વ વિપક્ષ નેતા સમીર કુરેશીનો આજે જન્મ દિવસ, અભિનંદનની થઈ વર્ષા

અમરેલી જિલ્લા ના યુવા રાજકારણ નો એક અલગ સિતારો અને તેની આગવી પ્રતિભા અને તેજસ્વીતા ધરાવનાર સમીર કુરેશી નો આજે જન્મ દિવસ છે. સમીર...

ધારી તાલુકાના નાગધ્રા ગામે ચેકડેમ રીપેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી

મેહુલભાઈ ત્રિવેદી, ધારી/ ધારી તાલુકોના નાગધ્રા ગામે આવેલી મોટી નદી પરનો સ્ટેટ સિંચાઈ વિભાગનો મહત્વપૂર્ણ ચેકડેમ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો. ચેકડેમમાં તૂટફૂટના કારણે...

Amreli : ટીંબી ગામના ખેડૂતે કૃષિમંત્રીને સરકાર માન્ય ગાંજો વાવવા લખ્યો પત્ર: જાણો શું...

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ ગુજરાતના કૃષિમંત્રી **જીતુભાઈ વાઘાણી**ને પત્ર પાઠવીને ખેતીમાં વધતી મોંઘવારી અને પાકોના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની દયનીય...

રાજુલા-જાફરાબાદમાં માઇનિંગ મુદ્દે વિરોધ તેજ: MLA હીરા સોલંકીએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાને લખ્યો પત્ર

રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં જંગલ વિસ્તારમાં માઇનિંગને મંજૂરી આપવાની ચર્ચા મુદ્દે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે. આ મુદ્દે હીરા સોલંકીએ રાજ્યના વન અને પર્યાવરણ...

ગીર વિસ્તારમાં સિંહોની પજવણી કેસમાં બે આરોપીની અટકાયત, જાણો શું છે મામલો

મેહુલભાઈ ત્રિવેદી: ગીર (પૂર્વ) વન વિભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સિંહોની પજવણીના કેસમાં ઝડપી કાર્યવાહી કરતા બે આરોપીની અટકાયત કરી છે. તા. 06...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.