google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Monday, April 13, 2026

વન નેશન-વન ઈલેક્શનને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય, પ્રસ્તાવને આપી મંજૂરી

0
મોદી કેબિનેટની બેઠકમાં 'એક દેશ-એક ચૂંટણી'ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં...

PM મોદીએ એવું કેમ કહ્યું કે મારી ખૂબ મજાક ઉડાવવામાં આવી, પણ હું ચૂપ...

0
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં પોતાના  ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસનો હિસાબ જનતા સમક્ષ રજૂ કરતા...

PM મોદીએ ગુજરાતમાં રૂ. 8000 કરોડના પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ, પ્રથમ વંદે મેટ્રોને બતાવી લીલી...

0
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમદાવાદમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 8,000 કરોડ રૂપિયાથી વધુ છે. PM મોદીએ...

ICAI Gandhinagar Branch of WIRC દ્વારા MSME સ્ટાર્ટઅપ યાત્રા 2024 નું સફળતા પૂર્વક...

0
ગાંધીનગર:  ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની ગાંધીનગર બ્રાંચ, જે WIRC (Western India Regional Council) સાથે સંકળાયેલી છે, તેના હેઠળ MSME સ્ટાર્ટ...

PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી મામલે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું

0
ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે PSI અને લોકરક્ષક મામલે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર...

દહેગામમાં ગણેશ વિસર્જન સમયે ઘટી મોટી દુર્ઘટના, 8 લોકોના મોત

0
ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબ્યા. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં...

પવન ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતની વિશેષ સિદ્ધિ, 12,132થી વધુ મે.વો.ની ક્ષમતા સાથે દેશમાં પ્રથમ ક્રમે

0
ગુજરાત પવન ઊર્જા ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં તા. 31 જુલાઈ-2024ની સ્થિતિએ...

બગસરા ખાતે અલ્પાબેન પટેલ ને મેઘાણી લોકગાયક સન્માન 2024 એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો

0
બગસરા, રૂપેશ રૂપારેલિયા/ બગસરામાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક લોકડાયરો નું...

બગસરા: પોલીસ સ્ટેશન માં P.I.સાળુકે સાહેબ દ્વારા ગણપતિ ઉત્સવના આયોજકની મીટીંગ બોલાવી

0
બગસરા, રૂપેશ રૂપારેલિયા / બગસરા માં ગણેશ ઉત્સવ અને ઈદ એ મિલાદ ને લઈ બગસરા પોલીસ સ્ટેશને P.I.સાળુકે સાહેબ તેમજ PSI ગઢવી સાહેબ તેમજ...

Rajkot: મોરારિબાપુની રામકથામાં બાબા રામદેવ રહેશે ખાસ ઉપસ્થિત, જાણો ક્યારે યોજાશે રામકથા

0
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.