google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, July 23, 2026

અમરેલીના પાડરસીંગામાં ખેડૂતે કારને આપી અનોખી વિદાઇ, સંતોની હાજરીમાં આપવામાં આવી સમાધિ 

0
અમરેલીના પાડરસીંગામાં ખેડૂતે કારને આપી અનોખી વિદાઇ, સંતોની હાજરીમાં આપવામાં આવી સમાધિ  અમરેલી જિલ્લાના પાડરસીંગા ગામમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખેડૂતે...

અમરેલી જીલ્લા રધુવીર સેના દ્રારા અમરેલીમા લગ્નોત્સુક પરિચય મેળાનો કાર્યક્રમ યોજાશે

અમરેલી જીલ્લા રધુવીર સેના અમરેલી જીલ્લા રધુવંશી સમાજની એકતા,સંગઠન,એજ્યુકેશન,આરોગ્ય, તેમજ સામાજીક ઉત્થાન માટે કામ કરી રહી છે.ત્યારે સમસ્ત રધુવંશીસમાજ માટે અમરેલી જીલ્લા રધુવીર સેના...

ચલાલામા સમસ્ત કાનાણી પરીવાર દ્રારા ખોડીયાર માતાજીનો ૧૭ મો પાટોત્સવનુ ભવ્ય આયોજન

ચલાલા મા વર્ષોની પંરપંરા મુજબ આ વર્ષે પણ સમસ્ત કાનાણી પરીવાર દ્રારા આયોજીત સમસ્ત કાનાણી પરીવાર ના કુળદેવી આઈ શ્રી ખોડીયાર માતાજી નો નવ...

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ લવ બર્ડ્સ લગ્નગ્રંથીએ જોડાશે, કરી સત્તાવાર જાહેરાત

ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે. આ કારણકે, મલ્હાર અને પૂજાએ તેમના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયાના...

સુરેન્દ્રનગરના દસાડા પાસે બૂટલેગરની દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSIનું અકસ્માતમાં મોત, જાણો શું...

ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે અને બીજી તરફ બુટલેગરો અવનવા રસ્તાઓ અપનાવી વિદેશી દારૂ રાજ્યમાં લાવીને વેચાણ કરી રહ્યાં છે. ત્યારે બુટલેગરો પર લગામ...

અમરેલી: કારમાં ચાર બાળકોના શ્વાસ રૂંધાવાથી થયા મોત, જાણો શું છે ઘટના

અમરેલી તાલુકાના રાંઢીયા ગામે કારમાં શ્વાસ રૂંધાવાથી એક જ પરિવારના ચાર બાળકોના મોત નીપજ્યા છે. ચારેય બાળકો કારમાં રમતા હતા અને આ દરમિયાન ગેટ...

AAPના પ્રદેશ કાર્યાલયમાં તસ્કરો ત્રાટક્યા, મહત્ત્વના ડોક્યુમેન્ટ ચોરાયાની આશંકા

રાજ્યમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન ચોરી હવે તસ્કરોએ લોકોના ઘરના બદલી આ વખતે રાજકીય પક્ષના કાર્યાલયને નિશાન બનાવ્યું છે. અમદાવાદમાં...

સરદાર સાહેબની સાર્ધ શતાબ્દિ જન્મ જયંતિની બે વર્ષ સુધી ઉજવણી કરવામાં આવશે: PM મોદી

***** એકતાનગરઃ ૩૧ ઓક્ટોમ્બરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, છેલ્લા એક દાયકામાં સુશાસનને મોડેલ બનાવીને એકતાની દોરને વધુ મજબૂત કરવામાં આવી છે અને ભેદભાવની...

રાજકોટમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે કર્યો આપઘાત : બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી

0
રાજકોટમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે કર્યો આપઘાત : બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી રાજ્યમાં ચોમાસાની સિઝનની અંતમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના...

રાજકોટમાં સમલૈંગિક સંબંધોના નામે લૂંટ : યુવકે પોલીસ ફરીયાદ કરતા બંને યુવકોની કરાઈ ધરપકડ

0
આજનો સમય બદલાઈ રહ્યો છે લોકો ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યા છે લોકો મનપસંદ સાથી મેળવવા કે પછી વાતચીત કરવા માટે ઓનલાઈન ડેટીંગ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.