ચલાલા મા ચંપુભાઇ ધાધલના નિવાસસ્થાને “તુલસી વિવાહ” નો પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો
પ્રકાશભાઈ કારીયા, ચલાલા/ તા. 19/11
ચલાલા મા ક્ષત્રિય સમાજ ના આગેવાન અને નગરપાલિકા ના જાગૃત પુર્વ સદસ્ય ચંપુભાઇ અમરુભાઇ ધાધલને ત્યા "તુલસી વિવાહ" નો ધાર્મિક...
CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, રિવાઈઝડ NAની જંત્રીમાં કર્યો મોટો ઘટાડો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈ પણ હેતુ માટે...
Amreli: લીલીયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ ધરી દીધા રાજીનામાં, કહ્યું- કોઈ કામ જ...
અમરેલી જિલ્લાનું રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખુદ નેતાઓના કામ ન થતાં હોવાની અનેક વખત વાત સામે આવી છે. આ દરમિયાન હવે...
ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા અજયભાઈ વાળાની સહમહામંત્રી તરીકેની નિમણૂકને આવકારતા ભરતભાઈ વાળા
રાજ્યમાં ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકા માંથી અજયભાઈ વાળાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી...
Amreli: વડિયામાં બિસ્માર રોડને લઈને કોંગ્રેસ રસ્તા પર ઉતરી, રામધૂન બોલાવીને કર્યો અનોખો વિરોધ
બીસ્માર રોડ લોકો માટે મહામુસીબત બની ચૂક્યા છે. અનેક લોકો રોડના કારણે અકસ્માતનો ભોગ બને છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના વડીયાથી બાટવા દેવલીનો બિસ્માર...
ખ્યાતિકાંડ બાદ સરકારની મોટી કાર્યવાહી…. અમદાવાદ, ગિરસોમનાથ, વડોદરા, રાજકોટ અને સુરતની 7 હોસ્પિટલ...
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમોડમાં જોવા મળી રહી છે. સરકારે હોસ્પિટલો પર તવાઈ બોલાવી છે. રાજ્ય સરકારે એક સાથે સાત હોસ્પિટલને...
જો ઇકોઝોન નાબૂદ નહિ થાય તો પરમિટથી થતા સિંહદર્શનને બંધ કરાવીશું: પ્રવીણ રામ
સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર...
ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનના સહમંત્રી તરીકે અજયભાઈ વાળાની નિમણૂક
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાખાપાદરના રહેવાસી અને અમરેલી જિલ્લા યૂથ કોંગ્રેસના ઉપાધ્યયક્ષ તથા અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ અને સર્વ સમાજ માટે અડધી રાતનો...
બગસરા નજીક હડાળા પાસે સર્જાયો અકસ્માત, એક મહિલાનું મોત; 16 ઇજાગ્રસ્ત
ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલીના બગસરામાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બોલેરો પિકપ વાહન પલટી મારી જતા...
અમરેલી જિલ્લામાં DAP ખાતરની અછત, રાહત નહીં તો ખાતર તો આપો… પ્રતાપ દૂધાતે કરી...
એક તરફ રાજ્યમાં ભારે વરસાદથી ખેડૂતોને પાકમાં ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે બીજી તરફ હવે ખેડૂતો ફરી એક વખત પાક લેવા...















