ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા બાબાભાઈ વાળા તેમજ બાઘાભાઈ કોટિલાની મહામંત્રી તરીકેની નિમણૂકને...
રાજ્યમાં ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકા માંથી બે આગેવાનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી...
શામળાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધી રહ્યા છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક નેશનલ...
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન 48 કલાકમાં હાર્ટ એટેકથી 9 લોકોનાં મોત, જાણો શું કહ્યું...
જૂનાગઢમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ગિરનાર પર્વતની આસપાસ લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્રમા દર વર્ષે કાર્તિકી એકાદશીથી શરૂ થાય છે....
પિતાના સંઘર્ષ અને માર્ગદર્શન મેળવીને શૈક્ષણિક ઉચ્ચ પદોની અનેક પરીક્ષાઓ પાસ કરીને તેમજ ...
સુરેન્દ્રનગર જીલ્લાના કિરણબેન કાળુભાઈ ચાવડા જેમને અભ્યાસ - એમ. એ. ઇંગ્લિશ. યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ માંથી કરેલો છે કિરણબેન ચાવડા ના કહેવા મુજબ મારા પિતા ને...
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વિરજી ઠુમ્મર થયા લાલઘૂમ, સરકાર પાસે રાજ્યની પ્રાઇવેટ મોટી હોસ્પિટલો...
અમદાવાદની ડોક્ટરનો મોટો સ્ટાફ ધરાવતી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓનો વધ કરવામાં આવેલ છે તે બાબતોના સમાચાર પ્રસિદ્ધ થતા પૂર્વ સાંસદ અને ધારાસભ્ય તરીકે ફરજો...
ગુજરાતમાં દેવામાફી કેમ નહીં…?’ મહારાષ્ટ્રમાં દેવા નાબુદી વાયદા પર વિરજીભાઈ ઠુંમરનો વેધક સવાલ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેને લઈને ગુજરાતના ખેડૂતો છૂપો રોજ પેદા થયો છે ખાનગીમાં ડરાવી ધમકાવી ખેડૂતોને બોલતા...
સેવાની સુવાસ…. ધારીના સરસિયામાં ભામાશા દ્વારા ગાયોના ગળામાં રીફ્લેક્ટર બેલ્ટ બાંધવામાં આવ્યા, પ્રવાસીઓને...
તહેવારો દરમિયાન અમરેલી જિલ્લામાં પર્યટકોનો આવરો જાવરો સતત વધી રહ્યો છે. આ દરમિયાન ધારી તાલુકાના સરસીયા માંથી ગીર તુલસીશ્યામ,ઉના અને દીવ નો મુખ્ય રોડ...
અંબાજીના ત્રિશૂળિયા ઘાટમાં ત્રિપલ અકસ્માત, 37 લોકો ઇજાગ્રસ્ત
અંબાજી નજીક આવેલ ત્રિશુલિયા ઘાટી પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના યાત્રિકોની લક્ઝરી બસે મેક્સ ગાડી...
OPSને લઈને સરકારની મોટી જાહેરાત, 60 હજાર કર્મીઓને મળશે લાભ, હજુ કેટલા પ્રશ્નો યથાવત?
ગુજરાત સરકારે ઓલ્ડ પેંશન સ્કીમ(OPS) અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં 1 એપ્રિલ 2005 પહેલા નોકરીએ લાગેલા તમામ કમર્ચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવશે. સરકારના...
ગુજરાત કેડરના 8 IPS અધિકારીઓને અપાયું પોસ્ટિંગ, ધારી સહિત આ 8 જગ્યાઓ નવી...
ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં તેમને પોસ્ટિંગ આપવામાં આવી છે. વર્ષ 2021 અને 2022 ની બેચના આ આઈપીએસ અધિકારીઓએ હૈદરાબાદ રાષ્ટ્રીય...
















