google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, July 23, 2026

PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી મામલે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું

0
ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે PSI અને લોકરક્ષક મામલે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર...

દહેગામમાં ગણેશ વિસર્જન સમયે ઘટી મોટી દુર્ઘટના, 8 લોકોના મોત

0
ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબ્યા. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં...

પવન ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતની વિશેષ સિદ્ધિ, 12,132થી વધુ મે.વો.ની ક્ષમતા સાથે દેશમાં પ્રથમ ક્રમે

0
ગુજરાત પવન ઊર્જા ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં તા. 31 જુલાઈ-2024ની સ્થિતિએ...

બગસરા ખાતે અલ્પાબેન પટેલ ને મેઘાણી લોકગાયક સન્માન 2024 એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો

0
બગસરા, રૂપેશ રૂપારેલિયા/ બગસરામાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક લોકડાયરો નું...

બગસરા: પોલીસ સ્ટેશન માં P.I.સાળુકે સાહેબ દ્વારા ગણપતિ ઉત્સવના આયોજકની મીટીંગ બોલાવી

0
બગસરા, રૂપેશ રૂપારેલિયા / બગસરા માં ગણેશ ઉત્સવ અને ઈદ એ મિલાદ ને લઈ બગસરા પોલીસ સ્ટેશને P.I.સાળુકે સાહેબ તેમજ PSI ગઢવી સાહેબ તેમજ...

Rajkot: મોરારિબાપુની રામકથામાં બાબા રામદેવ રહેશે ખાસ ઉપસ્થિત, જાણો ક્યારે યોજાશે રામકથા

0
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ...

હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, વડાપ્રધાન મોદી 16 સપ્ટેમ્બરે કરાવશે શુભારંભ

0
અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા...

ભરૂચમાં ધાર્મિક ધ્વજ લગાવવા મુદ્દે તણાવ, બે જૂથોએ સામસામે કર્યો પથ્થરમારો

0
ભરૂચમાં ગઈકાલે રાત્રે ધાર્મિક ધ્વજને લઈને બે જૂથો વચ્ચે તણાવનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન બંને તરફથી પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. જો...

ખખડધજ રોડ રીપેર કરવા ધારાસભ્યદીઠ મુખ્યમંત્રીએ ફાળવ્યા 2 કરોડ રૂપિયા, ફક્ત આટલા MLA ને...

0
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો...

ચાઈનીઝ લસણ મામલે સૌરાષ્ટ્ર ભરના APMCમાં લસણની હરાજી બંધ, વેપારીઓનો ઉગ્ર વિરોધ

0
ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે. પ્રતિબંધ હોવા છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.