google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Saturday, April 11, 2026

બગસરામા પાંજરાપોળ ખાતે શ્રીરામચરિત માનસ કથાનુ જુના સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન

0
રૂપેશ રૂપારેલીયા- બગસરા/ બગસરા શહેરમા જૈન પાંજરાપોળ ખાતે રંગોત્સવ અંતર્ગત અને હોળાષ્ટકના પાવનપર્વ પર મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના જીવન ચરિત્રનુ શ્રવણ કરવાના દિવ્ય અવસર...

સુરેન્દ્રનગરના ગઢાદ ખાતે રાજુ કરપડાનું ભવ્ય શક્તિ પ્રદર્શન, 3,000થી વધુ ખેડૂતોનું જોરદાર સમર્થન…

0
ગઢાદ : સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાદ ખાતે રાજુ કરપડાનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ત્રણ હજારથી વધુ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના...

ભાવનગર જિલ્લામાં સૌથી મોટી ડ્રગ્સ રેડ: સિહોર નજીક 1100 કિલો ગાંજા અને અફીણની ખેતી...

0
ભાવનગર, ગુજરાત: ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી ગણાતી રેડમાં સિહોર પોલીસએ સિહોર નજીક સખવદર ગામની વાડી વિસ્તારમાં મસમોટું નશીલા માદક દ્રવ્યોનું વાવેતર ઝડપી પાડ્યું...

Amreli: દેતડ ગામમાં દારૂના વેચાણ સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ

0
Amreli જિલ્લાના Savarkundla તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂના વેચાણને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામલોકોએ એકત્રિત થઈ Savarkundla Rural Police Station નો...

કીર્તિ પટેલ 1 દિવસના રિમાન્ડ પર, જાણો કેમ થઈ કાર્યવાહી

0
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલને Rajasthanમાંથી Junagadh પોલીસ દ્વારા ધરપકડ કરીને જૂનાગઢ લાવવામાં આવી હતી. પોલીસે તેને સીધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ...

ભાવનગરમાં બેનર મુદ્દે રકઝક: ગોપાલ ઈટાલિયાનો મનપા એસ્ટેટ અધિકારીને ફોન, AAPના બેનર હટાવતાં વિવાદ…

0
ભાવનગર: પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત દરમિયાન શહેરમાં બેનરોને લઈને વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાવનગર...

Jamnagar તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું, જાણો વિગત

0
Jamnagar તાલુકાના લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુનો 2 કિ.મી.નો વિસ્તાર...

કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું મોરારીબાપુના હસ્તે પુનઃવિમોચન

0
પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક 'વાણી તો અમરત વદાં'નું ૨૩ વર્ષ બાદ અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે સુપ્રસિદ્ધ...

Ahmedabad : રસ્તો ખોલાવવા લોકો ઉતર્યા રસ્તા પર; હોટલ હિલલોક પાસે સર્જાયા ટ્રાફિક જામના...

0
Ahmedabadના એસપી રિંગ રોડ પર ઝુંડાલ નજીક આવેલ હોટલ હિલલોક પાસે તંત્ર દ્વારા ડિવાઇડર કટ બંધ કરાતા લોકોને ભારે મુશ્કેલીનો સમનો કરવો પડી રહ્યો...

જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા કનકેશ્વરી મંદિર માટે બસ સેવાનો પ્રારંભ…

0
કનકેશ્વરી મંદિર યાત્રાધામ જવા માટે ધોરાજી-જૂનાગઢથી એસ.ટી. બસ દોડશે જૂનાગઢ,તા. ૨૧ જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસિદ્ધ યાત્રાધામ જુનાગઢ જિલ્લાના...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.