google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, July 23, 2026

નાફેડમાં નહીં થાય IFFCO વાળી, મોહન કુંડારીયાને મળ્યું આ દિગ્ગજ નેતાનું સમર્થન ?

IFFCOમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ત્યારે ભાજપના ઉમેદવાર સેમ ભાજપના જ ઉમેદવારનો જંગ જામ્યો હતો ત્યારે હવે IFFCO વળી નાફેડમાં થવાના એંધાણ...

જામનગર જિલ્લામાં 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ કરાયો જાહેર, જાણો કારણ

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન...

ભારે પવન સાથે રાજ્યના 10 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે ગઇકાલે સોમવારે રાજ્યના 60 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ...

રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ…

રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ... હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે ભર ઉનાળે ગુજરાતના...

ગૃહમંત્રી અમિત શાહે શેરબજાર પર આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું…

ગૃહમંત્રી અમિત શાહે શેરબજાર પર આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું... દેશમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારતીય...

Amreli: નારણ કાછડિયાને ભરત સુતરીયાનો સણસણતો જવાબ, જુઓ વાયરલ પત્ર…

Amreli: નારણ કાછડિયાને ભરત સુતરીયાનો સણસણતો જવાબ, જુઓ વાયરલ પત્ર... લોકસભાની ચૂંટણી પહેલા અમરેલીમાં શરૂ થયેલ વિવાદ શાંત થવાનું નામ નાથી લેતો. હવે નેતાઓ જાહેરમાં...

વીજળીના કડાકા સાથે પડશે વરસાદ, 40થી50 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણી લો ક્યાં-ક્યાં છે...

ઉનાળાની અંગ દઝાડતી ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. રાજસ્થાન મધ્યપ્રદેશ અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં તેની અસર વર્તાશે તેવી શક્યતાઓ...

આ કેરીનો ભાવ સાંભળીને હાજા ગગડી જાશે, આંબાની સુરક્ષા માટે રાખ્યા છે માણસો!

દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એક વર્ગ એવો છે કે જે ઉનાળાની શરુઆત પહેલા જ કેરીની રાહ જોતો હોય છે. આપણે ત્યાં અલગ-અલગ પ્રકારની...

જેલમાં ગયા પછી રાજીનામું કેમ ન આપ્યું? કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું આ કારણ…

જેલમાં ગયા પછી રાજીનામું કેમ ન આપ્યું? કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું આ કારણ... દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે પત્રકાર...

ત્રીજા તબક્કામાં 65.68% થયું મતદાન, ECએ 4 દિવસ બાદ ફાઇનલ આંકડો કર્યો જાહેર…

ત્રીજા તબક્કામાં 65.68% થયું મતદાન, ECએ 4 દિવસ બાદ ફાઇનલ આંકડો કર્યો જાહેર... લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના ચાર દિવસ બાદ ચૂંટણી પંચે કુલ મતદાન...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.