સુરતની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં દેશભરમાં સુરત અવલ્લ
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા...
Amreli: લાઠી રોડ ઉપર મહિલાઓ સહીત સ્થાનિકોએ રસ્તા મુદ્દે કર્યું ચકાજામ, જાણો શું છે...
અમરેલી શહેરમાં લાઠી રોડ ઉપર મહિલાઓ સહીત સ્થાનિક લોકોએ રસ્તા મુદ્દે ચકાજામ કર્યું. લાઠી રોડ પર જીઆઇડીસી જવાનો માર્ગ વર્ષોથી ચાલુ હતો અચાનક બંધ...
ગુજરાતમાં ખાડારાજને લઈ અમિત ચાવડાએ સરકારને કર્યા સવાલો, જાણો શું કહ્યું ?
રાજ્યભરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા છે. આ દરમિયાન ગુજરાતના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ...
સસ્તા અનાજની દુકાનનો પર હવે નહીં જોવા મળે અલીગઢી તાળાં, સરકારે તૈયાર કર્યો આ...
સરકાર જનતા માટે અનેક યોજનાઓ તૈયાર કરે છે. પરંતુ અનેક લોકો યોજનાઓ પર પાણી ફેરવી નાખે છે. ત્યારે ગુજરાતમાં 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી...
રાજ્યમાં 30 નવી ગગનચુંબી ઈમારતોને મળી મંજૂરી, જાણો ક્યાં ક્યાં બનશે ઊચી બિલ્ડિંગો
ગગનચુંબી ઇમારતો અને તેમનું આકર્ષક સ્થાપત્ય વિકાસનું મહત્વનું પરિમાણ છે અને તેને ધ્યાનમાં રાખીને દર વર્ષે 3જી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ ઉજવવામાં આવે છે....
બગસરા નાગરિક સહકારી બેંકની સાધારણ સભા મળી, સહકારી ક્ષેત્રના આગેવાનો રહ્યા ઉપસ્થિત
બગસરા, રૂપેશ રૂપારેલીયા/ બગસરા નાગરિક સહકારીબેંકની ૪૮મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન છગનભાઈ હીરાણીના અધ્યક્ષ સ્થાને મળેલ તેમજ અમરેલી જીલ્લા અમરડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા...
અમરેલી: ફટાકડાનું વેચાણ કરવા માટે આ તારીખ સુધીમાં કરવી પડશે અરજી, જાણો વિગત
અમરેલી / રાજય સરકારની વખતોવખતની માર્ગદર્શિકાઓને અનુસરીને આ વર્ષે આગામી સમયમાં આવનારા દિવાળીનાં તહેવાર દરમિયાન અમરેલી સબ ડિવિઝનમાં આવેલા અમરેલી તાલુકામાં હંગામી/ટેમ્પરરી, દારુખાનું/ફટાકડા રાખવા...
કવિ સ્નેહી પરમારને માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સંસ્કાર પુરસ્કાર-૨૦૨૪ એનાયત
બગસરા, રૂપેશ રૂપારેલિયા/ કલા, સાહિત્ય અને અન્ય વિધાઓના ઉતકર્ષ માટે કાર્યરત સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા વિવિધ કલા, સાહિત્ય, સંગીત સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ...
મેઘરાજા ફરી ગુજરાતને ધમરોળશે, આ વિસ્તારમાં આજે રેડ એલર્ટ… આવતા 5 દિવસ ભારે
મેઘરાજા ફરી ગુજરાતને ધમરોળશે, આ વિસ્તારમાં આજે રેડ એલર્ટ... આવતા 5 દિવસ ભારે
રાજ્યમાં અતિભારે વરસાદથી માંડ થોડી રાહત મળી છે. ત્યારે વરસાદને લઈ હવામાન...
વિશ્વવિખ્યાત તરણેતરના મેળાની તારીખ થઈ ફાઇનલ, જાણો ક્યારે યોજાશે
વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો દર વર્ષે સુરેન્દ્રનગરમાં યોજાય છે. મેળાને લઈ જીલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. તરણેતર ખાતે આગામી સમય દરમ્યાન મેળો...
















