google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, September 13, 2026

ગેરહાજર રહેતા શિક્ષકો પર મોટી કાર્યવાહી, 134 શિક્ષકોને કરાયા ઘરભેગા !

0
ગેરહાજર રહેતા શિક્ષકો પર મોટી કાર્યવાહી, 134 શિક્ષકોને કરાયા ઘરભેગા ! રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોનો મુદ્દો મોટી ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે હવે ઘેર હાજર...

સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, જાણો બાકીના ડેમની સ્થિતિ

0
ગુજરાત રાજ્ય સહિત ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ આ ડેમમાં 90 ...

Lion Day 2024 :અમરેલી જિલ્લાના આ ગામમાં છે દેશનું એકમાત્ર સિંહનું મંદિર, જાણો શું...

0
Lion Day 2024 :અમરેલી જિલ્લાના આ ગામમાં છે દેશનું એકમાત્ર સિંહનું મંદિર, જાણો શું છે ઇતિહાસ   ભગવાનના અનેક મંદિરો જોયા હશે તમે પરંતુ સિંહણનું મંદિર...

Amreli: ધારીના ગોપાલગ્રામમાં જૂનું જર્જરિત મકાન ધરાશાયી, એકનું મોત

0
રાજ્યમાં જર્જરિત મકાન પડવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ દરમિયાન જર્જરિત મકાન પડવાની વધુ એક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના...

ગોધરાના ગોલ્લવ ગામ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 5 ના મોત...

0
ગોધરાના ગોલ્લવ ગામ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 5 ના મોત 2ની હાલત ગંભીર  રાજ્યમાં અસમાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે....

ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ, જંગ છેડી…હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓને આપી ચેતવણી 

0
ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ, જંગ છેડી...હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓને આપી ચેતવણી  ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ...

આજે શરૂ થનારી કોંગ્રેસની ન્યાય યાત્રા પર નીતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આજે રાજકોટથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ભાજપના નેતા નીતિન પટેલ કોંગ્રેસ પર આકરા પ્રહારો...

શ્રી સોમનાથ પદ્યાત્રા સંઘ દ્વારા સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રાનું આયોજન

યોગેશ ઉનડકટ, સાવરકુંડલા/  પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે  સાવરકુંડલા થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અંદાજે 70 થી 80 પદયાત્રી અને...

બગસરા વરિયાવંશ પ્રજાપતિ સમાજ દ્વારા અંધકાર થી ઉજાસ તરફના અભિગમ સાથે વિદ્યાર્થી સન્માન સમારંભ...

0
બગસરા વરિયાવંશ પ્રજાપતિ સમાજ દ્વારા અંધકાર થી ઉજાસ તરફના અભિગમ સાથે વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો  બગસરા, રૂપેશ રૂપારેલિયા :બગસરા વરિયાવંશ પ્રજાપતિ સમાજ દ્વારા અંધકારથી ઉજાસ...

ગુજરાતમાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન…...

0
ગુજરાતમાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન... જાણો અંબાલાલ પટેલની આગાહી  રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. આ દરમિયાન...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.