“તાર ફેન્સિંગ યોજના” અન્વયે પૂર્વમંજૂરી મેળવી છે તેવા લાભાર્થીઓએ નિયત સમયમર્યાદામાં કલેઇમ રજૂ કરવા
અમરેલી જિલ્લામાં જિલ્લા ખેતીવાડી શાખાની "તાર ફેન્સિંગ યોજના" અન્વયે પૂર્વમંજૂરી મેળવી છે તેવા તમામ લાભાર્થીઓએ નિયત સમયમર્યાદામાં કલેઇમ રજૂ કરવા. તાર ફેન્સિંગ યોજનામાં તા.૦૧.૧૨.૨૦૨૫...
અમરેલી નગરપાલિકાનું વર્ષ2026-27નું રૂ. 1,13,44,44,000નું બજેટ મંજૂર…
અમરેલી નગરપાલિકા કારોબારી સમિતિની બેઠકમાં અમરેલી નગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં કુલ રૂ. ૧,૧૩,૪૪,૪૪,૦૦૦ (એક અબજ, ૧૩ કરોડ, ચુમ્માલીશ લાખ,...
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરોની સુવિધામાં થશે વધારો, ગુજરાત એસ. ટી. નિગમે લીધો મોટો નિર્ણય…
હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન નાગરિકો પોતાના પરિવાર સાથે વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય માર્ગ વાહન વ્યવહાર...
અમરેલીના વડિયામાં સરકારી અનાજની હેરાફેરી પકડાઈ, મામલતદાર ટીમે રૂ.82 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો…
અમરેલી: જિલ્લામાં સરકારી અનાજની હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરતા વડિયા પુરવઠા મામલતદાર સહિત તેમની ટીમે મોટી સફળતા મેળવી છે. ઢૂંઢિયા પીપળીયા નાકા પાસેથી...
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ બજેટની કરી ભયંકર ટીકા, જુઓ વીડિયો
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ખાતે ગુજરાત સરકારના બજેટને સખત શબ્દોમાં વખોડ્યું હતું અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વિધાનસભામાં નાણામંત્રી...
Amreli : બગસરા અને લાખાપાદરની ઐતિહાસિક શાળાઓ ઓળખાશે ઝવેરચંદ મેઘાણીના નામે, તંત્ર દ્વારા લેવાયો...
ઝવેરચંદ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર જ્યાંથી શિક્ષણ લીધું, તેવી અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બગસરા અને લાખાપાદરની ઐતિહાસિક શાળાઓ હવે તેમના નામે ઓળખાશે.
અમરેલી...
Amreliના માલવણ ગામમાં Aam Aadmi Partyના પોસ્ટર મુદ્દે વિવાદ, સરપંચે જિલ્લા કલેકટરને કરી લેખિત...
અમરેલી જિલ્લાના માલવણ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોને લઈને વિવાદ ઊભો થયો છે. ગામના સરપંચ ભરત બાલધાએ આ મામલે જિલ્લા કલેકટરને...
Gujarat Budget 2026 / નાણાં મંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખતે રજૂ કરશે બજેટ,...
ગુજરાત વિધાનસભા માં આજે એક મહત્વનો અને ઐતિહાસિક દિવસ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વર્ષ 2026-27માટેનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ...
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો અમરેલી જિલ્લામાં દબદબો ! આટલા ઘરના વીજબીલ બન્યું શૂન્ય
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ "પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના" દેશના દરેક ઘરને ઊર્જા સ્વાવલંબન તરફ દોરી જતી મહત્વપૂર્ણ યોજના બની છે. આ યોજના હેઠળ...
અમરેલી જિલ્લાની આખરી સંકલિત મતદારયાદીની પ્રસિદ્ધિ, જાણો વિગત
*મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬*
૦૦૦૦
*અમરેલી જિલ્લાની આખરી સંકલિત મતદારયાદીની પ્રસિદ્ધ કરવામાં આવી*
૦૦૦૦
*અમરેલી જિલ્લામાં કુલ ૧૧,૪૭,૨૦૦ મતદારો આખરી મતદારયાદીમાં સમાવિષ્ટ*
૦૦૦૦૦૦૦
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વખતોવખતની સૂચના...
















