google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, January 11, 2026

કેવો છે મોરબીના લોકોનો મિજાજ, કયા નેતાને વિધાનસભા સુધી પોહચડ્યા

મોરબી વિધાનસભાની ગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 51.88% મતદાન થયું હતું જેમનું આવતીકાલે પરિણામ જાહેર થશે તો જાણો મોરબી વિધાનસભાની જનતા...

આતુરતાનો અંત , ભાજપે જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોના નામ કર્યા જાહેર

ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ સી. આર. પાટીલ હાલ દિલ્હીમાં છે ત્યારે પેટાચૂંટણીના પરિણામની પૂર્વસંધ્યાએ ભાજપ સંગઠનમાં ફેરફાર અને નિમણૂક આજે શરૂ  કરી દેવામાં આવી...

વડાપ્રધાન મોદીના હસ્તે હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સુરતના હજીરા બંદરેથી હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનું ફ્લેગ ઓફ અને હજીરામાં રો-પેક્સ ટર્મિનલનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું...

નોટબંધીના આ ચાર વર્ષ!!! શું આવ્યો ફેરફાર, શું આવી શકે છે ફેરફાર????

શું બદલાયું છે જમિની સ્તરે? આવો જાણીએ તજજ્ઞો તથા વેપારી અગ્રણીઓ પાસેથી.... ભાઈઓ તથા બહેનો.... 08 નવેમ્બર 2016ના રોજ રાત્રિના 8 કલાકે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ...

ગુજરાત રાજયસભાના વધુ એક સાંસદ થયા કોરોનાગ્રસ્ત , ટ્વિટ કરી આપી માહિતી

ગુજરાત રાજય સભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોના ગ્રસ્ત થયા બાદ વધુ એક સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ કોરોના ગ્રસ્ત થયા છે શક્તિસિંહ ગોહિલ ને બિહરના...

ફિલ્મ દિગ્દર્શક આશિષ કક્કડનું હાર્ટ અટેકને કારણે નિધન

હજુ મહેશ અને નરેશ કનોડિયાનું મૃત્યુ તાજું છે ત્યારે વધુ એક  જાણીતા ગુજરાતી ફિલ્મમેકર, અભિનેતા, વોઈસ આર્ટિસ્ટ આશિષ કક્કડનું આજે એટલે કે કોલકાતામાં ઊંઘમાં...
પ્રતિકાત્મક તસ્વીર

ગુજરાતના હજીરા-ઘોઘા વચ્ચે રો-રો ફેરીની સેવાઓ 08 નવેમ્બરથી શરૂ થશે. પ્રધાનમંત્રી મોદી કરશે “વર્ચ્યુલ”...

ગુજરાતના હજીરા થી ઘોઘા વચ્ચે રો-રો ફેરીની (રોપેક્સ સર્વિસ) સેવાઓ શરૂ થશે. પ્રધાનમંત્રીએ 08 નવેમ્બર 2020ના રોજ આ સેવાઓનું ઉદ્ઘાટન કરશે. આ સેવાઓથી અંદાજે...
પ્રતિકાત્મક તસ્વીર

રાજયમાં હવે લગ્ન પ્રસંગોમાં 200 લોકોને આપી શકાશે આમંત્રણ

0
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે 200 લોકો ભાગ લઈ શકશે. 03 નવેમ્બરથી થશે અમલ ગુજરાત સરકાર દ્વારા  મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ભારતમાં ક્યારે આવી શકે છે કોરોનાની રસી?? શું કરવા થઈ રહ્યો છે રસી બહાર...

સામાન્ય રીતે કોઈ પણ રસીના શંશોધનમાં થતાં હોય છે અંદાજે 10 થી 15 વર્ષનો સમય કોરોના વાઇરસની શરૂઆતતો ડિસેમ્બર 2019 થી થઈ ગઈ હતી. પણ...

આજે ગિરનાર રોપ-વેનું વડાપ્રધાન મોદી કરશે ઈ-લોકાર્પણ

૧૯૮૩માં રોપ-વેનું ઉપર થયેલ વિચારને અંતે 37 વર્ષે આવ્યો મૂર્તિમંત્ર 2.3 કિલોમીટર  અંતર ધરાવતા મંદિર માં સૌથી લાંબા ગિરનાર રોપ-વેનું આજે વડાપ્રધાન મોદી દ્વારા...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.