google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, July 22, 2026

પ્રદેશ ભાજપ અધ્યક્ષ આવતી કાલથી અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત પર

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલથી 2 દિવસ ગુજરાતમાં તાઉ-તે વાવાઝૉડાથી અસરગ્રસ્ત વિસ્તારો અમરેલી, ભાવનગર અને  ગીરસોમનાથ જિલ્લાની મુલાકાત એ પહોચશે અને નગરોકો તથા...

રાજ્યની વધુ ૯ નગરપાલિકાઓમાં બનશે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ: મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા...

રાજ્યમાં 5 મહાનગરોમાં ગગનચુંબી ઇમારતો બનાવવી બનશે સરળ, જાણો શું લીધો સરકારએ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી(cm vijay rupani) એ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ...
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફાઇલ તસ્વીર

ધો.12ની પરીક્ષા 1 જુલાઈથી યોજાશે: શિક્ષણમંત્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા...

આંબાના ઝાડ દીઠ રૂ. 2,80,000નું વળતર ચૂકવવા વિપક્ષનેતા પરેશ ધાનાણીની માંગણી

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર ચૂકવવા વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની માંગણી તૌકતે વાવાઝોડાના...

વિપક્ષનેતા પરેશ ધાનાણી એ તૌકતે વાવાઝોડાને લઇ જાણો મુખ્યમંત્રીને શુ લખ્યો પત્ર

ગુજરાત વિધાનસભાના વિપક્ષનેતા ધાનાણીના હોમગ્રાઉન્ડ સહિત અનેક જિલ્લામાં તૌકતે વાવાઝોડા એ હાહાકાર મચાવ્યો છે અને ધાનાણી આ વિસ્તારોની મુલાકાત એ પહોંચી અને સ્થળ પર...

ડો.કનુભાઈ કલસરિયા માજી.ધારાસભ્ય બેઠા ઉપવાસ પર જાણો શું છે કારણ

અલ્ટ્રાટેક સિમેન્ટ માઇનિંગ કંપની દ્વારા નીચા કોટડા ગામે બળજબરી પૂર્વક ગેરકાયદેસર રીતે માઇનિંગ કરી રહ્યા હોય તેના વિરોધ માં પોલીસ ફરિયાદ માટે દાઠા પોલિસ...

ગુજરાત કોરોના અપડેટ, જાણો તમારા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા

આજે તારીખ 16/05/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 8210 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 14,483 લોકોને ડિસ્ચાર્જ...

તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા અમરેલી વહીવટી તંત્ર સજ્જ : જિલ્લા કલેક્ટર શ્રી...

અધિકારીઓને પોતાના વિસ્તારમાં હાજર રહી એલર્ટ રહેવા કલેક્ટરશ્રીની સુચના આવતીકાલે તા. ૧૭ મે ના સાંજે કે ૧૮ મે વહેલી સવારે અતિ ભારે વરસાદની સંભાવના રાજુલા-જાફરાબાદ તાલુકાના...

ગુજરાતમાં વેકસીનેશનને લાગ્યું  તોકતે નું ગ્રહણ

ગુજરાતમાં તોકતે વાવાઝોડુ 150 કિમી/કલાક ની ઝડપે ત્રાટકી શકે તેમ છે ત્યારે ગુજરાતનું તંત્ર એલર્ટ છે આવા સંજોગોને પહોચી વળવા આગોતરું આયોજન કરવામાં આવી...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.