google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, July 22, 2026

કોરોના મહામારીમાં સેવાની વધુ એક સરવાણી શરૂ કરતા પ્રવિણભાઈ કોટક

ગુજરાત રાજયના અગ્રણી અને પ્રતિષ્ઠિત બિલ્ડર લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ શ્રી પ્રવિણ કોટક અને તેમના લઘુબંધ જયેશભાઈ કોટકની કંપની જે.પી. ઈસકોન ગ્રુપ અને તેમના...

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

સમગ્ર દેશમાં  કોરોનાની  બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે રાજ્યની જનતા પણ ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે હવે રાજકીય નેતાઓ પણ હવે કોરોનાની...

આગ / ભરૂચની કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે મોતની આગ ભભૂકી, 18ના કરૂણ મોત

ભરૂચના બાયપાસ રોડ પર આવેલ ધી બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ICU...
corona

ગુજરાતમાં કોરોનાનું તાંડવ યથાવત 24 કલાકમાં 14,605 નવા કેસ, 10,180 થયાં સાજા

આજે તારીખ 30/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 14,605 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 10,180 લોકોને ડિસ્ચાર્જ...

18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન આજે સાંજે 4 વાગ્યાથી થશે...

વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે. https://selfregistration.cowin.gov.in આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો. 2) તમારો મોબાઈલ નંબર...
corona

રાજ્યમાં આજે 7803 લોકોએ કોરોનાને હરાવ્યો, 170 લોકોના થયા મૃત્યુ

આજે તારીખ 27/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 14,352 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 7803 લોકોને ડિસ્ચાર્જ...

રાજ્યમાં હવે 29 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ, ધાર્મિક સ્થળો રહેશે બંધ

કેન્દ્રિય ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા છે. જેમાં ગુજરાત સરકારે રાજ્યના...

સંવેદનશીલ સરકારનો અસંવેદનશીલ નિર્ણય / Gmdc હોસ્પીટલમાં 108માં આવે તોજ દાખલ કરાશે

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં શરૂ થયેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ માં દર્દીઓને દાખલ કરવામાં સરકારે નવો તાઇફો કાઢ્યો છે માત્ર 108માં આવનાર દર્દીને જ...

વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં પ્રાણ વાયુ સેવા કેન્દ્રનો પ્રારંભ કર્યો

અમરેલીમાં જીલ્લા કોંગ્રેસ અને પરીવર્તન ટ્રસ્ટ દ્વારા પ્રાણ વાયુ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી કોરોનાની કપરી...
corona

રાજ્યમાં આજે 6479 લોકોએ કોરોનાને હરાવ્યો, 152 લોકોના થયા મૃત્યુ

આજે તારીખ 24/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 14,097 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 6479 લોકોને ડિસ્ચાર્જ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.