9000 વર્ષ પહેલાં સહારાના રણમાં એક મહાસાગર હતો ! તપાસમાં થયા મોટા ખુલાસા
ઇજિપ્તના પશ્ચિમી રણ વિસ્તારમાં તરવૈયાઓની ગુફા હાજર છે. આ ગુફાઓમાં બનેલા રોક પેઈન્ટિંગ્સને કારણે પ્રખ્યાત છે. આ પેઇન્ટિંગ તે સમયના તરવૈયાઓ દ્વારા બનાવવામાં આવી...
આફ્રિકામાં હાહાકાર મચાવનાર મંકીપોક્સની ભારતમાં એન્ટ્રી, કેરળમાં ક્લેડ-1 સ્ટ્રેનનો દર્દી મળ્યો
ભારતમાં મંકી પોક્સના ત્રીજા દર્દીનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે દર્દી કેરળનો રહેવાસી છે જે તાજેતરમાં દુબઈથી ભારત...
ચીન સમર્થક અનુરા કુમારા દિસાનાયકે બન્યા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, જાણો ભારત માટે ચિંતાનો વિષય...
શ્રીલંકામાં આર્થિક સંકટ અને મોટા રાજકીય ઉથલપાથલ બાદ પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ છે. શ્રીલંકાની ડાબેરી નેશનલ પીપલ્સ પાવર (NPP)ના નેતા અનુરા કુમારા દિસાનાયકેની...
કાશ્મીરના બડગામમાં મોટો અકસ્માત, BSF જવાનોને લઈ જતી બસ ખાડામાં પડી, 28 ઘાયલ, ચારના...
જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક ભયાનક અકસ્માત થયો છે. બીજા તબક્કામાં બડગામ જિલ્લામાં ચૂંટણી ફરજ માટે BSF જવાનોને લઈ જતી બસને અકસ્માત નડ્યો હતો. બસ ખાઈમાં...
આજનું રાશિફળ/21 સપ્ટેમ્બર 2024:આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના
મેષ
તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે-એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને તમારો ગુસ્સો,...
હિઝબોલ્લાહ ચીફ નસરાલ્લાહની મોટી જાહેરાત, લેબનોનમાં બ્લાસ્ટ એ યુદ્ધની ઘોષણા… ઈઝરાયેલ એલર્ટ પર
હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહે કહ્યું છે કે લેબનોનમાં પેજર અને અન્ય ઉપકરણો પર થયેલા વિસ્ફોટોને 'યુદ્ધની ઘોષણા' ગણવી જોઈએ. નસરાલ્લાહે તેને ઐતિહાસિક અવસર ગણાવ્યો છે....
રામપુરમાં દૂન એક્સપ્રેસને ઉથલાવી દેવાનું કાવતરું, રેલવે ટ્રેક પર મુકાયો 7 મીટર લાંબો પોલ
યુપીમાં ફરી એકવાર ટ્રેનને પલટી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રામપુરમાં રેલવે ટ્રેક પર સાત મીટરનો પોલ મૂકીને કાઠગોદામ-દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનને પાટા પરથી ઉતારવાનો...
દિલ્હીના કેબિનેટ મંત્રીઓની જાહેરાત, જાણો 21 સપ્ટેમ્બરે આતિશી સાથે કોણ લેશે શપથ?
દિલ્હીના કેબિનેટ મંત્રીઓની જાહેરાત, જાણો 21 સપ્ટેમ્બરે આતિશી સાથે કોણ લેશે શપથ?
દિલ્હીમાં આતિશી કેબિનેટની જાહેરાત કરવામાં આવી છે. આતિશી સીએમ બનવાની સાથે 21 સપ્ટેમ્બરે...
Pager Blast: હિઝબોલ્લાહ માટે પેજર બનાવતી તાઈવાની કંપનીએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
લેબનોન અને સીરિયાના ભાગોમાં શ્રેણીબદ્ધ પેજર વિસ્ફોટોથી દરેક જણ ચોંકી ગયા છે. આ હુમલો એટલો સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો કે એક પછી એક પેજર...
અગ્નિવીરને લઈને ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત, જાણો શું કહ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણામાં ચૂંટણી રેલીમાં કહ્યું કે સેનામાંથી આવનાર દરેક અગ્નિવીરને નોકરી મળશે. દેશમાં તેમના માટે 20 ટકા આરક્ષણ કરવામાં આવ્યું છે...
















