google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, September 10, 2026

અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાની લશ્કરી ઠેકાણા નજીક ભીષણ આગ, વિસ્ફોટના અહેવાલ

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલુ છે. આ દરમિયાન, ઈરાનની રાજધાની તેહરાન નજીક પરાંદ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે. સરકારી મીડિયાએ બુધવારે અહેવાલ...

Googleએ નવું AI મોડેલ Lyria 3 કર્યું લોન્ચ , કરશે મ્યુઝિક કરશે કમ્પોઝ

Google AIએ તેનું નવીનતમ AI મોડેલ, લિરિયા 3 લોન્ચ કર્યું છે. Google ડીપમાઇન્ડ પ્રોજેક્ટનું આ નવું AI મોડેલ સંગીત રચયિતાઓને ગેરલાભમાં મૂકી શકે છે....

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો ક્યારે મળશે? કેન્દ્રીય મંત્રીએ કર્યો ખુલાસો

જમ્મુ અને કાશ્મીરના લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે મંગળવારે સ્પષ્ટ સંકેત આપ્યો...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોને 5% અનામત આપવાનો નિર્ણય રદ, જાણો વિગત

મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે પછાત મુસ્લિમ સમુદાય માટે 5% અનામત રદ કરી દીધી છે. એ...

અજિત પવારના MLA ભત્રીજા તેમના વિમાન દુર્ઘટનાની તપાસ અંગે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો, જાણો શું...

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ના ધારાસભ્ય રોહિત પવારે તેમના કાકા અને સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે સંકળાયેલા વિમાન દુર્ઘટનાની તપાસમાં વિલંબ...

બાબા કેદારના માટે ભક્તોની રાહ પૂરી થઈ, આ તારીખે ખુલશે દરવાજા…

0
ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત પ્રખ્યાત કેદારનાથ મંદિરના દરવાજા શિયાળાની ઋતુ દરમિયાન લગભગ છ મહિના બંધ રહ્યા બાદ 22 એપ્રિલે ભક્તો માટે ફરીથી...

ભારત પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ! ચાર દાયકા બાદ ફરી આ પ્રોજેક્ટ...

ઓપરેશન સિંદૂર બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધુ એક વળાંક સામે આવ્યો છે. સિંધુ જળ સંધિ, જેને ભારતે હંમેશા માનવતાના નામે જાળવી રાખી...

ઈરાન અને અમેરિકા વચ્ચે શરૂ થશે યુદ્ધ ! કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર...

શું અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ નજીક છે? આ પ્રશ્ન એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે પશ્ચિમ એશિયામાં હાલમાં પરિસ્થિતિ આ રીતે...

કન્નડ ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, સામે આવ્યું ચૌકાવનારું કારણ

દક્ષિણ ભારતીય સિનેમામાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતી કન્નડ અને તમિલ ટીવી અભિનેત્રી નંદિની સી.એમ.એ આત્મહત્યા કરી છે. આ ઘટના બેંગલુરુમાં તેમના ઘરે...

અભિનેતા અસરાનીનું 84 વર્ષની વયે નિધન ; પરિવારે ચાહકોને જાણ કર્યા વગર કર્યા અંતિમ...

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક ગોવર્ધન અસરાનીનું સોમવારે બપોરે (20 નવેમ્બર) મુંબઈના જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 84 ​​વર્ષની વયે...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.