પશ્ચિમ બંગાળમાં કાલથી 30મી સુધી સંપૂર્ણ લોકડાઉન
પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે જેમાં જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ જ બંધ રાખવામા આવશે . કરિયાણા અને શાકભાજીની દુકાનો સવારે સાત...
મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી મૃત્યુ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું આજે કોરોનની સારવાર દરમ્યાન અવસાન થયું છે. અસીમને કોરોના પોઝીટિવ હતો અને છેલ્લા એક મહિનાથીતે...
ભારતમાં કોરોના થાક્યો, પોઝીટિવ કેસ કરતાં ડિસચાર્જ વધુ
કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,26,098 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 3,53,299 લોકોએ કોરોનાને...
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2 કરોડ લોકોએ કોરોનાને આપી મ્હાત
દેશમાં કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં 3,43,144 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે આજે 3,44,776 લોકોએ કોરોનાને મહાત...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3.62 લાખ લોકો થયા સંકર્મિત, 4120 લોકોના થયા મૃત્યુ
દેશમાં કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં 3,62,727 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે આજે 3,52,181 લોકોએ કોરોનાને મહાત...
ભારતમાં ફરી કોરોનાના કેસ માં ઉછાળો, આજે 3.82 લાખ કેસ નોંધાયા
દેશમાં કોરોના વાયરસનો હાહાકાર મચી રહ્યો છે ત્યારે આજે દેશમાં 3,86,315 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે આજે 3,38,439 લોકોએ કોરોનને મહાત આવી છે જ્યારે...
5/5/2021 રાશિફળ: જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, કયો અંક રહેશે આપના માટે શૂભ
આજનુ પંચાંગ
☀ 05 - 05 - 2021
☀ બુધવાર
☀ પંચાંગ
🔅 તિથી નવમી (નોમ) 13:24:03
🔅 નક્ષત્ર ધનિષ્ઠા 09:11:11
🔅 કરણ :
ગરજ 13:24:03
વાણિજ 25:44:03
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ બ્રહ્મ...
કોરોનનું સંક્રમણ વધતાં બિહાર સરકારે લગાવ્યું લોકડાઉન
કોરોનનું સંક્રમણ સતત વધતાં દેશમાં અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગોવા, ઓડિશા, કર્ણાટક, હરિયાણા જેવા રાજ્યો લોકડાઉનની જાહેરાત કરી ચુક્યા છે. જેમાં વધુ એક...
પ્રખર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની સંન્યાસની જાહેરાત
પૂર્વ રાજકીય આગેવાન અને પ્રખર ચૂંટણી રણનીતિકાર પ્રાશન કિશોર એ આજે અચાનક પોતાની કંપની I-pac માટે કામ નહીં કરે અને કોઈ પણ ચૂંટણીની રણનીતિ...
પશ્ચિમ બંગાળનો જનાદેશ ,દીદી હી દીદી
કોરોના કાળ વચ્ચે યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાન સભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે ત્યારે ટીએમસી ફરી જનાદેશ સ્વીકાર કરી અને સરકાર બનાવવા...