google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, June 4, 2026

કોરોના આપડેટ: છેલ્લા 24 કલાકમાં 41649 કોરોનાના કેસ નોંધાયા, 593 લોકોના થયા મૃત્યુ

ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે ત્યારે આજે પણ 40 હજાર થી વધુ કેસ છેલ્લા 24 કલામ નોંધાયા છે ત્યારે કાલે કરતાં આજે મૃત્યુ...

ભારતમાં હજુ 4 લાખ થી વધુ કોરોનાના એક્ટિવ કેસ

ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે,  દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,230 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  42,360 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને...

ભારત પર ફરી તોળાતું કોરોનાનું સંકટ,છેલ્લા 24 કલાકમાં 43,654 લોકો થયા સંકર્મિત

ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે,  દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,654 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  41,678  લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને...

નિવૃતિના 3 દિવસ પહેલા IPS રાકેશ આસ્થાનને મોદી સરકારની મોટી ભેટ, રાકેશ અસ્થાના દિલ્હીના...

BSF ના ડાયરેક્ટર જનરલ અને IPS રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984ના IPS અધિકારી રાકેશ અસ્થાનાને BSFના ડીજી તરીકે...

કર્ણાટકના રાજકીય નાટકનો અંત : બસવરાજ બોમ્મઇ સંભાળશે કર્ણાટકનું સુકાન, આજે લેશે શપથ

કર્ણાટકના મુખ્યમંત્રી પદ્દ પર થી યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું બાદ અનેક રાજકીય અટકળો લગાવવામાં આવતી હતી ત્યારે હવે આ અટકળોનો અંત આવ્યો છે અને બસવરાજ...

ઓગસ્ટ અને સ્પ્ટેમ્બર માસમાં લેવાનારી GPSCની પરીક્ષા મોકૂફ, જાણો કારણ

ગુજરાત સેવા આયોગ દ્વારા આગામી ઓગસ્ટ અને સ્પ્ટેમ્બર માસ દરમ્યાન આયોજિત પરીક્ષાઑ વહીવટી કારણો સાર એચએએલ મોકૂફ રાખવામા આવી છે. કુલ 5 પરીક્ષાઓ મોકૂફ...

છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ કરતાં પોઝિટિવ કેસ વધુ નોંધાયા, 416 લોકોના થયા મૃત્યુ

દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,361 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  35,968 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 416 લોકોના કોરોનાથી...

જાણો દેશમાં શું છે કોરોનાની પરિસ્થિતી, કેટલા લોકો છેલ્લા 24 કલાકમાં થયા સંકર્મિત

દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,742 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  39,972 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 535 લોકોના કોરોનાથી...

મુંબઈના ચેમ્બૂરમાં વરસાદને પગલે ભૂસ્ખલન, 11 લોકોનાં મોત

છેલ્લા 48 કલાક થી મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે આજે મુંબઈના ચેમ્બૂરમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે, આ દૂર્ઘટનામાં 11 લોકોએ પોતાના...

આતુરતાનો આવ્યો અંત:કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો

કોરોનાકાળ વચ્ચે કેન્દ્રિય કર્મચારીઓ માટે રાહત ના સમાચાર આવ્યા છે. 48 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ નિવૃત્ત લોકોજેમની રાહ જોઈ રહ્યા...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.