google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, January 11, 2026

યશવંત સિંહા બનશે હુકમ નો એક્કો ? સિંહા ભાજપ સાથે છેડો ફાડીTMC માં જોડાયા

ભાજપના વરિષ્ઠ અને પ્રખર નેતા યશવંત સિંહા એ આજે ભાજપ સાથે છેડો ફાડી અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ કોંગ્રેસ (TMC) સાથે  જોડાયા છે...

દિલ્હીની એઇમ્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

કોરોના વેક્સિનેશનનો બીજો તબબકો આજથી સામાન્ય લોકો માટે શરૂ થઈ રહ્યો છે ત્યારે આજે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ ખાતે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કોરોના...

બોલિવૂડ ફિલ્મ અભિનેતા રાજીવ કપૂરનું 58 વર્ષની વયે નિધન

બોલિવૂડ પર કપૂર પરિવારનો દબદબો રહ્યો છે ત્યારે આજે કપૂર પરિવારના સિતારા રાજીવ કપૂર નું નિધન થયું છે રાજીવ કપૂર એ વર્ષ 1983માં એક...

પદ્મ વિભૂષણ સંગીતકાર ગુલામ મુસ્તફા ખાનનું નિધન

2020 નું વર્ષ આપણા ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ જ ખરાબ નિવડ્યું હતું.વર્ષે 2020માં ઘણા દિગ્ગજ કલાકારોએ આપણા ફિલ્મ ઉદ્યોગને અલવિદા કહી દીધી છે. વર્ષ...

સોમવારે સાંજે અચાનક જ ગૂગલનું સર્વર ડાઉન થતાં youtube gmail સહિતની અનેક એપ્સ થઈ...

સોમવારે સાંજે અચાનક જ વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ પૈકીની એક ગુગલની અનેક સેવાઓ ડાઉન થઈ ગઈ હતી . જેમાં મોટાભાગે જીમેલ, ગુગલ ડ્રાઈવ...

ખેડૂતોના સમર્થનમાં પંજાબના પૂર્વ CM બાદલ,પદ્મવિભૂષણ પરત કર્યો

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતો દ્વારા છેલ્લા 8 દિવસ થી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અકાલી દળના નેતા પંજાબના પૂર્વ...

અહેમદ પટેલનો પાર્થિવદેહ વડોદરાથી અંકલેશ્વર લઈ જવાયો, કાલે સવારે 10 વાગે દફનવિધિ કરવામાં આવશે

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અજાત શત્રુ અહેમદ પટેલનું વહેલી સવારે નિધન થયું હતું અને અવસાન ના સમાચાર વાયુ વેગએ પ્રસરી ગયા હતા  ત્યારે અહેમદ...

ન રહ્યા કોંગ્રેસના ચાણક્ય, અહેમદ પટેલનું અવસાન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને aicc ના ખજાનચી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે દિલ્હીની મેદાંતા હોસ્પીટલમાં નિધન થયું છે.1 ઓક્ટોબર ના રોજ...

મોદી સરકારની વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક, વધુ 43 એપ્લિકેશન પર પ્રતિબંધ

કેન્દ્ર સરકાર દ્વારા આજે ચોથિ ડિજિટલ સ્ટ્રાઈક કરવામાં આવી છે જેમાં 43 એપ્લિકેશન પર આઇ.ટી. એક્ટ 69A મુજબ  પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આમ કેન્દ્ર સરકાર...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા  અને  આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું નિધન

કોંગ્રેસ પાર્ટીના પ્રખર નેતા અને ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં રાજકારણમાં પ્રવેશ કરનાર તરુણ ગોગોઇ ઓગસ્ટ માસ થી કોરોનની સારવાર લઈ રહ્યા હતા. 25 ઓગસ્ટના રોજ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.